દેડિયાપાડા તાલુકાના કાકરપાડા ગામે સાત વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ નો કેસ નહીં લડવાનો નર્મદા બાર એસોસિયેશન નો નિર્ણય.
નર્મદાના વકીલો બળાત્કારી આરોપીનો કેસ નહીં લડે. દેશભરના નિર્ભયાકાંડ સહિત બળાત્કારની ઘટનામાં એક તરફ આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ થઇ…
