મધુબનીની એક વિશેષતા એ ય છે કે,એમાં કેન્દ્રમાં ભાત કંડાર્યા બાદ એની આસપાસનો એકેય ભાગ ખાલી ન રહેવો જોઈએ..એટલી ભરી-ભરી કળા…જાણે ભર્યા-ભર્યા હિરદયનો કોઈ સંતમહાપુરુષ!પોતાના અભ્યાસ દરમ્યાન અંકિત કરેલા ચિત્રો તો સહર્ષ એમની શાળામાં જ આપી દીધેલા!આટલી નાની ઉંમરના કોઈપણ કલામાં કાઠું કાઢવુ એ પણ સ્વયંમાં આખરે એક કલા છે.પોતે ક્ષત્રિય કુંવરી હોય તો આમ પણ સ્વાભાવિક રીતે આ કલાઓ ઉતરી આવી હોય..અથવા વંશપરંપરા કે સ્વસ્ફુરણથઈ ય પ્રાપ્ણ હોય.તલવારબાજી પણ ક્ષત્રિયોને હાથ ખુબ ગોઠે,ને એમાંય એક નાર એ કળા કરંતી હોય તો એ અકથિત જ ભાસે!ભારતવર્ષની આ અખંડ ધરા પરની કળાઓ અમર રહો.કલાકારો અખંડપવિત્ર રહો.આજ મહિલાદિન નિમીતે તમામ મારી માતાઓ તથા સન્નારીઓને સહ હિરદય કોટિ નમન…તથા “બા શ્રી રિટાબાને” પણ અનંત હિરદયથી શુભેચ્છા કે,આપ આ ક્ષેત્રમાં વિશ્વખ્યાતિ પ્રાપ્ત કરો!જય માતાજી.
Related Posts
ગાંધીધામનો મુકેશ ગઢવી અકસ્માતગ્રસ્તોને આપી રહ્યો છે નવજીવન ૦૦૦ ૨૨ વર્ષીય મુકેશે અત્યારસુધી ૨૨થી વધુ માનવ જીંદગીને યમરાજાના હાથમાંથી આબાદ…
સાચું સુખ છે ક્યાં? શિલ્પા શાહ – ડિરેકટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ
આપણે સૌ આજીવન સુખની શોધમાં જ ભટકતા રહીએ છીએ, પરંતુ જીવનપર્યંત હાથ કશું જ આવતું નથી. જેથી સમજવું જોઈએ કે…
વિધાનસભાની ચૂંટણીમાં વિજય અપાવવા બદલ જામનગરના બુથ અને કાર્યકર્તાઓને સોના ચાંદીના કમળ એનાયત કરાયા.. જીએનએ જામનગર: વિધાનસભાની ચૂંટણીઓ પુરી થઈ…
