‘મારા પિતાજી કહેતાકે, આપણે ગાયની સેવા કરવી જોઈએ…’એ જ ગાય આજે અમને ચોખ્ખુ દૂધ અને ચોખ્ખો નફો આપે છે. – શ્રી મહેન્દ્રભાઈ રાવલ.
દુધાળા પશુ સ્વરોજગાર યોજના ‘ખુલ્લી ગાયો, બાંધેલુ દૂધ…’મંત્ર સાથે મહેન્દ્રભાઈ વર્ષે ૭ લાખનો ચોખ્ખો નફો રળે છે… જીએનએ અમદાવાદ: ‘મારા…
