આવકવેરા વિભાગે જણાવ્યું છે કે #COVID19 મહામારીને કારણે ઉત્પન્ન થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇને આકારણી વર્ષ 2019-20 માટેનું આઈટીઆર ભરવાની છેલ્લી તારીખ વધારીને 30 નવેમ્બર, 2020 કરવામાં આવી છે.
Related Posts
ઓલ ઇન્ડિયા પોસ્ટલ એમ્પ્લઓઇઝ યુનિયન પોસ્ટમેન અને એમ ટી એસ ગુજરાત સર્કલ ની વર્કિંગ કમિટી ની મિટિંગ અમદાવાદ ખાતે યોજાય
આજ રોજ તા.31/10/2021 નાં રોજ ઓલ ઈન્ડિયા પોસ્ટલ એમ્પ્લોઇઝ યુનિયન પોસ્ટમેન અને એમ. ટી .એસ ગુજરાત સર્કલ ની સર્કલ વર્કિંગ…
માસ્ક પહેર્યો ન હોવાથી પોલીસે તેમને દંડ ભરવાનું કહેતાં, યુવકોએ પોલીસ સાથે ઝગડો કરી ગાળાગાળી કરી હતી. દરમિયાન પાંચેય યુવકોએ પોલીસ કર્મચારી દિગ્વિજયસિંહ લક્ષ્મણસિંહને ઘેરી ગડદાપાટુ અને ફેંટો મારી હતી. જેથી અન્ય પોલીસ કર્મચારીઓએ પાંચેયને ઝડપી લીધા હતા.
ગુજ.યુનિ.પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.કે.ચૌધરી પેટ્રોલિંગ દરમિયાન ગઈકાલે સાંજે 6.30 વાગ્યે પાંજરાપોળ પાસેની જ્હાનવી રેસ્ટોરન્ટની ગલીમાં પહોંચ્યા ત્યારે ત્યાં 5 યુવકો…
નર્મદા જિલ્લાના માતા-બાળ મરણ મામલે સત્તાપક્ષ અને વિપક્ષ સામ સામે આવી ગયા
છેલ્લા એક વર્ષથી એ ગાડીઓમાં ડીઝલ નથી અપાતું જેને કારણે આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓ નિદાન માટે જઈ શકતા નથી,. -નર્મદા…
