માતા યશોદા એવોર્ડ માટે રાજ્યકક્ષાએ પ્રથમ વિજેતા નર્મદા જિલ્લાના આંગણવાડી વર્કર હેતલબેન પટેલ અને તેડાગર સુમિત્રાબેન વસાવાને આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ એનાયત કરાયો.
ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને નંદઘર ભવન ઈ-લોકાર્પણ, ઈ -ભૂમિપૂજન અંતર્ગત નર્મદા જિલ્લાના ૫(પાંચ) નંદઘર ભવનનું ઈ-ભૂમિપૂજન કરાયુ. આજે રાજપીપલામાં…
