સુરતના ઉન વિસ્તારમાં રહેતા ફિરોજ બંબા ની હત્યા.

*સમાચારો, અવસાનનોંધ, પ્રેસનોટ, જાહેરાત, આપવા માટે વોટ્સઅપ નમ્બર ૯૭૩૭૬૧૯૨૧૧* સુરતના ઉન વિસ્તારમાં રહેતા ફિરોજ બંબા ની હત્યા… સચીન જીઆઇડીસી વિસ્તારમાં…

સઘી સપ્તક મ્યુઝિકલ ગૃપ દ્વારા લતા મંગેશકર નો બર્થ ડે શોનું આયોજન કરવામાં આવ્યું.

લતા મંગેશકર બર્થડે શૉ ના આયોજન કરવામાં આવ્યુ ફેસબુક ના માધ્યમ થી કર્યો સધી સપ્તક મ્યુઝિકલ ગૃપઍ એક અનોખો પ્રોગ્રામ…

ઇતિહાસમાં શિવાજી વિશે શાળામાં ક્યારેય વધારે શીખવડ્યું ન હતું. ઘણા લોકો તેના વિશે શું વિચારે છે તેનાથી આશ્ચર્યચકિત થઈ જશો..:

*”કાબુલથી કંદહાર સુધી મારા તૈમૂર પરિવારે મોગુલ સલ્તનતની રચના કરી. ઇરાક, ઈરાન, તુર્કિસ્તાન અને ઘણા વધુ દેશોમાં મારી સેનાએ વિકરાળ…

*સિવિલ હોસ્પિટલની સ્વાસ્થય સુવિધાઓમાં વધુ એક પીંછ ઉમેરાયુ..કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે અલાયદુ ડાયાલિસિસ કેન્દ્ર કાર્યરત કરાયુ*

અમદાવાદ: કોરોનાગ્રસ્ત દર્દીઓ ખાસ કરીને કોમોર્બિડીટી (અન્ય કોઇ પ્રકારની બિમારી) ધરાવતા દર્દીઓને ખાસ પ્રકારની સારવારની જરૂર પડે છે. કિડનીની તકલીફ…

જામનગરમાં સ્વંયમ સેનિક દળ દ્વારા યોજવામાં આવ્યા ધરણા. યુપી દુષ્કર્મ અને વકીલ હત્યા કેસમાં તાત્કાલિક સજાની કરી માંગ.

જામનગરમાં જિલ્લા પચાયત સામે સ્વંયમ સેનિક દળ દ્વારા ધરણાંનું આયોજન કરવામાં આવ્યું હતું…સવારે 10થી સાંજના પાંચ વાગ્યા સુધી સ્વંયમ સેનિક…

જામનગર દુષ્કર્મ કાંડનો ચોથો આરોપી ઝડપયો..મહિલા નેતાએ ચપ્પલ માર્યું. મહિલાઓએ રોષ ઠાલવ્યો.

જામનગર: જામનગર દુષ્કર્મ કાંડના ચોથા આરોપીને SOG અને LCB દ્વારા ઝડપી લેવાયો છે ત્યારે મહિલા પોલીસ સ્ટેશન હાજર કરવામાં આવતા…

નર્મદા સુગર ધારીખેડા ખાતે ખેડૂતો માટે ખાસ શિબિર યોજાયો. કેન્દ્ર તથા રાજય સરકારોને નર્મદા સુગર ના વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અંગે ખેડૂતોને માર્ગદર્શન અપાયું.

સાંસદ મનસુખ વસાવાને ગીતાબેનરાઠવા એ કેન્દ્ર સરકારના કૃષિ શિબિર ખેડૂતો માટે આશીર્વાદરૂપ હોવાનું જણાવી દિલને આવકાર્યું. ખેડૂતો માટે ફાયદાકારક કૃષિબિલ…

નાદોદ તાલુકાના ખામર ઢોળાવમાં વળાંક વાળા રોડ ઉપર ટ્રક ચાલકે રાહદારીને અડફેટમાં લેતા રાહદારીનુ ઘટના સ્થળે જ કરૂણ મોત.

રાજપીપળા, નાંદોદ તાલુકાના ખામર ઢોળાવમાં વળાંક વાળા રોડ ઉપર ટ્રક ચાલકે રાહદારીને અડફેટમાં લેતા રાહદારીનુ ઘટના સ્થળે જ કરૂણ મોત…