2020 ના વર્ષની અંતિમ સોમવારે અમાસે કુબેરભંડારીમાં ભક્તોના દર્શન માટે ભારે ધસારો સોશિયલ ડિસ્ટન્સ સાથે ભક્તોએ દર્શન કર્યા. કોરોના અંગે સરકારની ગાઈડલાઈન પ્રમાણે દર્શનની વ્યવસ્થા કરાઈ.

રાજપીપળા,તા. 14 2020 ના 14 ડીસેમ્બર ના રોજ વર્ષના અંતિમ સોમવતી અમાસ હોવાથી સોમવતી અમાસના પગલે કરનાળી સ્થિત પ્રસિદ્ધ કુબેર…

ગરુડેશ્વરના કારેલી ગામે લગ્નમાં કોવીડ -19 ગાઇડલાઈન જાહેરનામાના ભંગ બદલ 10 વિરુદ્ધ ફરિયાદ. લગ્નમાં કોવીડ 19 ગાઈડ લાઈન કરતાં વધુ માણસો ભેગા કરતા ફરિયાદ નોંધાઈ.

ગરુડેશ્વરના કારેલી ગામે લગ્નમાં કોવીડ -19 ગાઇડલાઈન જાહેરનામાના ભંગ બદલ 10 વિરુદ્ધ ફરિયાદ. લગ્નમાં કોવીડ 19 ગાઈડ લાઈન કરતાં વધુ…

રાજપીપળા ખાતે શનિ રવીની બે દિવસની રજા બાદ ઉઘડતા બેંકોમા ગાહકોની ભારે ભીડ. રાજપીપળા બેંક ઓફ બરોડામા ગાહકોને લાંબી કતારમા સોસીયલ ડીસ્ટંસના ધજાગરા ઉડયા.

રાજપીપળા ખાતે શનિરવીની બે દિવસની રજા બાદ કો ઉઘડતા બેંકોમા ગાહકોની ભારે ભીડ રાજપીપળા બેંક ઓફ બરોડામા ગાહકોને લાંબી કતારમા…

આજે નર્મદામા 06 કોરોના પોઝિટિવ કેસ આવ્યા આજે સાજા થયેલ04 દર્દીઓ સાજા થતા રજા અપાઈ

આજે નર્મદામા 06 કોરોના પોઝિટિવ કેસ આવ્યા આજે સાજા થયેલ04 દર્દીઓ સાજા થતા રજા અપાઈ પોઝિટિ કૂલ કેસ નો આંકડો…

PM મોદી આવતી કાલે એટલે કચ્છના એક દિવસીય પ્રવાસે…. અગાઉ બે દિવસીય પ્રવાસે આવવાના હતાં પણ કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ થયો ફેરફાર…..

PM મોદી આવતી કાલે એટલે કચ્છના એક દિવસીય પ્રવાસે…. અગાઉ બે દિવસીય પ્રવાસે આવવાના હતાં પણ કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ થયો…

*જામનગરમાં ઉપવાસ પર ઉતરેલા આપના કાર્યકરોની અટકાયત કરતી પોલીસ, ઉપવાસનો મંડપ તોડી પડાયો*

જામનગર: દિલ્હીમાં ચાલી રહેલ કિસાન આંદોલન ને આમ આદમી પાર્ટી દ્વારા સમર્થન આપી આજે રાજ્યભરમાં આપ દ્વારા પ્રતીક ઉપવાસના કાર્યક્રમનું…

31 ડિસેમ્બર અંગે અમદાવાદ પોલીસે લીધો મહત્વનો નિર્ણય

અમદાવાદ: અમદાવાદ પોલોસ દ્વારા 31 ડિસેમ્બરને લઈને પોલીસની જાહેરાત કરવામાં આવી છે. ડીસીપી કંટ્રોલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ધાર્મિક…

*ખોખરા સમસ્ત રાજપુત સમાજ ના પ્રમુખ તેમજ ખોખરાના પુવઁ કોગેસ પમુખ શ્રી શંકરસિહ વાઘેલા કોરોના સંક્રમિત થયા.*

અમદાવાદના ખોખરા સમસ્ત રાજપુત સમાજ ના પમુખ તેમજ ખોખરા ના પુવઁ કોગેસ પમુખ શ્રી શંકરસિહ વાઘેલા ૭૦ વષીઁય કોરોના પોઝિટીવ…

મહેસાણા પોલીસ દ્વારા આપ પ્રદેશ વરિષ્ઠ સહ પ્રભારી ગુલાબસિંહ,પ્રદેશ પ્રમુખ ગોપાલભાઇ ઇટાલિયા, પ્રદેશ ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરી સંગઠન મંત્રી રમેશભાઈ નાભાની સહિત મોટી સંખ્યામાં તમામ કાર્યકર્તાઓ અટકાયત કરવામાં આવી.

મહેસાણા પોલીસ દ્વારા આપ પ્રદેશ વરિષ્ઠ સહ પ્રભારી ગુલાબસિંહ,પ્રદેશ પ્રમુખ ગોપાલભાઇ ઇટાલિયા, પ્રદેશ ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરી સંગઠન મંત્રી રમેશભાઈ નાભાની…

કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં ખેડૂત આંદોલનને આમ આદમી પાર્ટીએ આપ્યું સમર્થન, સુરતમાં પણ આમ આદમી પાર્ટી એક દિવસના ઉપવાસ પર, અરવિંદ કેજરીવાલ પણ ઉપવાસ પર બેઠા…

કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં ખેડૂત આંદોલનને આમ આદમી પાર્ટીએ આપ્યું સમર્થન, સુરતમાં પણ આમ આદમી પાર્ટી એક દિવસના ઉપવાસ પર,…