સુરત : મૂળ નવસારીના વતની એવા સુરતના એક બિઝનેસમેન દ્વારા એવો નિર્ણય લેવાયો છે, જે કોઈ કાચોપોચો માણસ વિચારી પણ ન શકે.

લદ્દાખ ખાતે ચીને જે રીતે નીચતા આચરીને નિ:શસ્ત્ર ભારતીય જવાનો પર હુમલો કર્યો અને વીસ જવાનો શહીદ થયા, એ પછી…

વાંદરાના બચ્ચાને ગળ્યા પછી બીજા વાંદરાને ગળવા જતા શ્વાસ રૂંધાઇ જતા મોતને ભેટ્યો અજગર.

ત્રણ દિવસ પહેલા ની ઘટના આસપાસ ના લોકો દોડી આવતા ઘટના ની જાણ થઈ વન વિભાગ ની ટીમ ઘટના સ્થળે…

અમદાવાદમાં “જીવન આખ્યાન” નામની ગુજરાતી ફિલ્મનું મુહરત કરવામાં આવ્યું.

અમદાવાદમાં જીવન આખ્યાન નામની ગુજરાતી ફિલ્મનું મુહરત કરવામાં આવ્યું. આ પ્રસંગે ફિલ્મના મુખ્ય કલકરો હાજર રહ્યાં હતાં. અને તેમના ફિલ્મ…

નાંદોદ તાલુકાના પ્રતાપપુરા ગામે ધીંગાણુ. ઈલેક્ટ્રીક થાંભલામાં કનેક્શનની લાઈન ખેંચવાના મામલે લાકડીઓ વડે હુમલો. સામ સામે 4 ઇસમો સામે પોલીસ ફરિયાદ મારામારી પ્રકરણમાં બેને ગંભીર ઈજા.

રાજપીપળા,તા.24 નાંદોદ તાલુકાના પ્રતાપપુરા ગામે ધીંગાણુ. ઈલેક્ટ્રીક થાંભલામાં કનેક્શનની લાઈન ખેંચવાના મામલે બોલાચાલી અને મારામારી થતા લાકડીઓ વડે હુમલો કરાયો…

મધ્યપ્રદેશના નીમચમાં ચા વેચનાર પિતાની પુત્રી આંચલ અગ્રવાલ ભારતીય વાયુસેનાની ફ્લાઈંગ શાખા માટે પસંદગી પામી.

#પિતાશ્રીના આશીર્વાદ મધ્યપ્રદેશના નીમચ માં ચા વેચનાર પિતાની પુત્રી આંચલ અગ્રવાલ ભારતીય વાયુસેનાની ફ્લાઈંગ શાખા માટે પસંદગી પામી છે. આંચલે…

દિલિપદાસજી બગડ્યા, કહ્યુ – મારી સાથે સરકારે વચનભંગ કર્યો. એક વ્યક્તિએ વિશ્વાસ તોડ્યો છે. મને એવો વિશ્વાસ અપાવ્યો હતો કે રથયાત્રા નિકળશે.

https://youtu.be/NQs4KfB7sT0 દિલિપદાસજી બગડ્યા, કહ્યુ – મારી સાથે સરકારે વચનભંગ કર્યો. એક વ્યક્તિએ વિશ્વાસ તોડ્યો છે. મને એવો વિશ્વાસ અપાવ્યો હતો…

જુલાઈ માં આવતું છાયા ચંદ્રગ્રહણ -જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી.

ત્રીસ દિવસમાં આવતા ત્રણ ગ્રહણ પૈકીનું ત્રીજું ગ્રહણ આગામી ૫ જુલાઈ ૨૦૨૦ના રોજ થનારું છે. આ છાયા ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું…

જામનગરઃ શહેરમાં અષાઢી બીજ નિમિત્તે વછરાજ ધામ મંદિર દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.

જામનગરઃ શહેરમાં અષાઢી બીજ નિમિત્તે વછરાજ ધામ મંદિર દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. હાલ જે પ્રકારે કોરોના સંક્રમણનો…

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન વહેલી સવારે મંદિર પરિસરમાં કર્યું. – કુણાલ સોની.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન વહેલી સવારે મંદિર પરિસરમાં કર્યું…

બ્રેકિંગ ન્યૂઝ: રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારી થયાં કવોરંટાઇન ડો.એસ.મુરલીક્રિષ્ન થયા હોમ કવોરંટાઇન.

રાજ્યસભા ચૂંટણીનાં ઓફિસર ચેતન પંડયા થયાં હોમ કવોરંટાઇન કોંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ પણ થયા કવોરંટાઇન ભરતસિંહ સોલંકીનાં સંપર્કમાં આવ્યા હતા…