આજે બેંકોના નેશનલાઈઝેશનને 51 વર્ષ પુરા, ડિફોલ્ટરો પાસેથી 1.47 લાખ કરોડ વસૂલવાના બાકી માત્ર 33 ખાતેદારોનાજ. 32737 કરોડની વસૂલાત બાકી.

આજે બેંકોના નેશનલાઈઝેશનને 51 વર્ષ પુરા, ડિફોલ્ટરો પાસેથી 1.47 લાખ કરોડ વસૂલવાના બાકી માત્ર 33 ખાતેદારોનાજ. 32737 કરોડની વસૂલાત બાકી…

⭕ *ગુજરાતમાં નવા 965 પોઝિટિવ કેસ નોંધાયા,20 લોકોનાં મોત ,877 લોકો ડિસ્ચાર્જ*

⭕ *24 કલાકમાં સુરત 285,અમદાવાદ 212,વડોદરા 79,રાજકોટ 49,ભાવનગર 35,ગાંધીનગર 30,મહેસાણા 22,બનાસકાંઠા 21,દાહોદ-કચ્છ 19,ભરૂચ 18,પંચમહાલ 16,જૂનાગઢ-સુરેન્દ્રનગર 15,પાટણ-વલસાડ 14,અમરેલી 13,ખેડા-તાપી 12,નવસારી 11,ભાવનગર-સાબરકાંઠા…

ઓસ્ટ્રેલિયાના નાગરિક બની ચૂકેલા અમદાવાદી ડૉક્ટર હાલ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સેવા કરી રહ્યા છે.*

*ઓસ્ટ્રેલિયાના નાગરિક બની ચૂકેલા અમદાવાદી ડૉક્ટર હાલ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સેવા કરી રહ્યા છે* *ડૉ.હિતેશ પટેલ દર્દી નારાયણની સેવા…

એચ.એ.કોલેજને સતત છઠ્ઠા વર્ષે રાષ્ટ્ર કક્ષાએ સ્થાન મળ્યું.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સને રાષ્ટ્રીય મેગેઝીન “ઇન્ડિયા ટુડે”ના રાષ્ટ્રીય સર્વેમાં દેશની શ્રેષ્ઠ ૧૦૦ કોલેજોમાં સ્થાન મળ્યું છે.…

ઓનલાઇન શિક્ષણને કટોકટીના સમયની વૈકલ્પિક વ્યવસ્થા તરીકે સર્વના હિતમાં અને સમગ્ર દ્રષ્ટિકોણથી સમજીએ શિલ્પા શાહ ડીરેકટર ઇન્ચાર્જ. HKBBA કોલેજ.

મને એક અધ્યાપક તરીકે એટલે કે વિચારતી વ્યક્તિ તરીકે હંમેશા એવું લાગે કે કોઈપણ વિષયને સંપૂર્ણપણે અને ઉંડાણપૂર્વક સમજવો હોય…

આચાર્યની આજકાલથી વિખ્યાત થયેલા હાસ્યલેખક અને સુપ્રસિદ્ધ કાર્ટૂનિસ્ટ ડો. ઈન્દ્રદેવ આચાર્ય નું ૯૨ વર્ષની જૈફ વયે નિધન.

આચાર્યની આજકાલથી વિખ્યાત થયેલા હાસ્યલેખક અને સુપ્રસિદ્ધ કાર્ટૂનિસ્ટ ડો. ઈન્દ્રદેવ આચાર્ય નું ૯૨ વર્ષની જૈફ વયે મુંબઈ અંધેરી સ્થિત તેમના…

કોરોનાના કપરાકાળમાં નકલી ટોસીલીઝુમેબ ઇન્જેક્શન ૪૦૦ મિ.ગ્રા (એક્ટેમરા) નો બનાવટી જથ્થાનુ સુરતથી વેચાણ કરવાનુ કૌભાંડ ઝડપી પાડતુ ઔષધ નિયમન તંત્ર

¤ સોહેલ ઇસ્માઇલ તાઇના ઘરે દરોડો પાડતાં ફિલીંગ મશીન, સિલીંગ મશીન, કોડીંગ મશીન, બનાવટના કાચા દ્રવ્યો, પેકીંગ મટીરીયલ મળી આવ્યુઃ…

⭕ગુજરાતમાં નવા 960 પોઝિટિવ કેસ નોંધાયા,19 લોકોનાં મોત ,1061 લોકો ડિસ્ચાર્જ.

⭕ *24 કલાકમાં સુરત 268,અમદાવાદ 199,વડોદરા 78,રાજકોટ 57,જૂનાગઢ 40,ભાવનગર 36,ગાંધીનગર 28,મહેસાણા 24,બનાસકાંઠા 21,વલસાડ 19,નવસારી 17,ખેડા-પાટણ-સુરેન્દ્રનગર 15,ભરૂચ 13,સાબરકાંઠા 12,ગીર સોમનાથ 11,જામનગર-અમરેલી-દાહોદ-કચ્છ…

અમદાવાદમા કોરોના સંકઁમણના વધતા કેસોની સંખ્યાને ધ્યાનમા રાખીને પુરવઠા વિભાગે શહેરભરની તમામ ૧૫ ઝોનલ કચેરીનું કામકાજ સ્થગિત કયુઁ.

અમદાવાદ શહેરના લાખો લોકોને અસર થાય તે રીતે આગામી પંદર ઓગસ્ટ સુધી રેશનકાડઁ ની તમામ ઝોનલ કચેરી ઓ તમામ પઁકાર…