કલાકાર શ્રી મુકેશ પંડ્યાએ પોતાની લઘુ શિલ્પ કળા દ્વારા ગણેશજી ની પધરામણી નું જુલુસ ની રચના કરી છે.

સર્વ વિઘ્ન હર્તા શ્રી ગણેશજી ની પધરામણી ભક્તોના જીવનમાં અનેરો આનંદ છલકાવી દેતી હોય છે. કિન્તુ મહામારીની પરિસ્થિતી જોતા લોક…

અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્ર્નરને ધી ગ્રાહક સુરક્ષા અધિનિયમ એકટ ૨૦૧૯ હેઠળ પાઠવાઈ નોટિસ.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્ર્નરને ધી ગ્રાહક સુરક્ષા અધિનિયમ એકટ ૨૦૧૯ હેઠળ પાઠવાઈ નોટિસ મહાનગર પાલિકાના વાહનચાલક નાગરિકો પાસેથી વાહનવેરો ઉઘરાવ્યા બાદ…

નર્મદા જીલ્લાના કનબુડી ખાતેથી છ સદીઓથી પણ પુરાણા આદિવાસી સંસ્કૃતિ ઉજાગર કરતા અવશેષો મળી આવ્યા

દેડિયાપાડા તાલુકાના કનબુડી ખાતે પૂર્વ વન મંત્રી મોતીલાલ વસાવાના ખેતર બાજુમાં કલાત્મક પ્રતિકૃતિઓ મળતા પુરાતત્વ વિભાગને જાણ કરાઇ શિલાસતંભો ઉપર…

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) દ્રારા ઇન્ડકશન સેરેમની યોજાઇ.

તા.- ૧લી સપ્ટેમ્બરથી દેશનાં પ્રથમ ગૃહમંત્રી સરદાર સાહેબની પ્રતિમા સ્થળની સુરક્ષા કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) સંભાળશે- સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં…

ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં 15 માંથી 14 બેઠકો બિનહરીફ આવી.

માત્ર એક બેઠકમા સામસામે બે ઉમેદવાર ઉભા રહેતા 4થી ઓગસ્ટે એપીએમસી આમોદ ખાતે ચુટણી યોજાશે આજે આખરી ચુટણી ચિત્ર સ્પષ્ટ…

*અમદાવાદ પૂર્વની 35 સ્કૂલની 25 ટકા ફી માફી, 60 હજાર વાલીને રાહત*

*અમદાવાદ પૂર્વની 35 સ્કૂલની 25 ટકા ફી માફી, 60 હજાર વાલીને રાહત* નરોડા-નિકોલ-વસ્ત્રાલની 35 જેટલી શાળાના સંચાલકોની મળેલી બેઠકમાં લેવાયેલો…

અમદાવાદ જુહાપુરા માં વીજ ચોરી નો મામલો કુખ્યાત નજીર વોરા સામે નોંધાઈ વધુ એક ફરિયાદ

અમદાવાદ જુહાપુરા માં વીજ ચોરી નો મામલો કુખ્યાત નજીર વોરા સામે નોંધાઈ વધુ એક ફરિયાદ ટોરેન્ટ પાવર ના ઓફિસરે નોંધવી…

ભાજપના પ્રદેશ પ્રમુખ ચંન્દ્રકાંત પાટીલે પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનાર ભાજપના હોદેદારોને સસ્પેન્ડ કર્યા. નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીમા પાટીલના મેન્ડેટનો અનાદર કરનારા સસ્પેન્ડ. મેન્ડેડનો અનાદર કરનાર 38 લોકોને સસ્પેન્ડ. હારીજમાંથી 4, ખેડબ્રહ્મામાંથી 2, થરાદમાંથી 3 લોકો કર્યા સસ્પેન્ડ. રાજકોટ જિલ્લાના ઉપલેટામાંથી 14, રાપરમાંથી 13 અને તળાજામાંથી 2 લોકો કર્યા સસ્પેન્ડ.

ભાજપના પ્રદેશ પ્રમુખ ચંન્દ્રકાંત પાટીલે પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનાર ભાજપના હોદેદારોને સસ્પેન્ડ કર્યા. નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીમા પાટીલના મેન્ડેટનો અનાદર…

હવે ગેરકાયદેસર જમીન પચાવી તો ગયા કામથી…ભુમાફિયાઓ સાવધાન.. ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટને કેબિનેટની મળી મંજૂરી..વાંચો વધુ….

ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કે જાહેર ટ્રસ્ટ-ધર્મસ્થાનકો, ખેડૂતો કે ખાનગી વ્યકિતની માલિકીની જમીન પર…

ઉપરવાસમાં વરસાદનું જોર ઘટયું કરજણ ડેમ રૂલ લેવલ કરતાં વોટરલેવલ વધારે હોવાથી ત્રણ ગેટ ખોલાયા. કરજણ ડેમના ત્રણ ગેટમાંથી 8439 ક્યુસેક પાણી છોડાયું. કરજણ ડેમની આજે સપાટી 110.60 મીટરે પહોંચી. કરજણ ડેમમાં પાણીની આવક 11291 ક્યુસેક સામે જાવક 8851 ક્યુસેક. કરજણ ડેમ 76.16 % ભરાયો. રાજપીપળા, તા.26 છેલ્લા 13 દિવસથી નર્મદાના નર્મદા દેડીયાપાડા, સાગબારા ઉપરવાસમાં સતત વરસાદ બાદ આજે વરસાદનું જોર ઘટયું હતું. જોકે ડેમનું રૂલ લેવલ કરતા વોટરલેવલ વધારે હોવાથી ડેમના ત્રણ ગેટ ખોલાયા હતા.જેમાં 2, 4 અને 6 નંબરના ત્રણ ગેટ 0.60 મીટર ઊંચા ગેટ ખોલી તેમાંથી 8439 પાણી છોડવામાં આવ્યું છે. કરજણ ડેમની આજની સપાટી 110.60 મીટરે પહોંચી હતી.કરજણ ડેમમાં પાણીની આવક 11291 ક્યુસેક સામે જાવક 8851 ક્યુસેક નોંધાઈ છે. કરજણ ડેમ હાલ 76.16% ભરાયો છે. કરજણ ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર એ.વીમહાલેના જણાવ્યા અનુસાર આજે કરજણ ડેમનું લેવલ 109.93 મીટર હતું જે સવારે વધીને 110.60 મીટર થઇ જતાં રૂલ લેવલ કરતા 0.67 સેમી વધી જતા આજે 2, 4, 6 નંબરના 3 ગેટ 0.60 મીટરના ઊંચા ખોલવામાં આવ્યા હતા.અને તેમાંથી 8439 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે . ડેમાં આજે તો 76.16 % ભરાઈ જતા કરજણ ડેમ આજે પણ વોર્નિગ સ્ટેજ પર મુકવામાં આવ્યો છે. ડેમના સત્તાવાર આંકડા પ્રમાણે કરજણ ડેમનો લાઈવ સ્ટોરી 376.33 મિલિયન ઘન મીટર છે, અને ગ્રોસ સ્ટોરેજ 410.34 મીટર નોંધાયો છે.હાલ 3 ગેટમાંથી હાલ 8439 ક્યુસેક પાણી જઈ રહ્યું છે. એ ઉપરાંત સ્મોલ હાઈડ્રો પાવરમાં વીજ ઉત્પાદન માટે 412 પાણી ડિસ્ચાર્જ કરાતા કરજણ નદીમાં હાલ કુલ 8851 ક્યુસેક જળરાશિ છોડવામાં આવતા કરજણ નદી બે કાંઠે વહેવા લાગી છે. સ્મોલ હાઈડ્રો પાવરના બંને વિજ યુનિટો હાલ ચાલુ છે.જેમાંથી 412 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થતા પ્રતિદિન 72000 યુનિટ વીજળીનું ઉત્પાદન શરૂ થઈ રહ્યું છે. રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા.

ઉપરવાસમાં વરસાદનું જોર ઘટયું કરજણ ડેમ રૂલ લેવલ કરતાં વોટરલેવલ વધારે હોવાથી ત્રણ ગેટ ખોલાયા. કરજણ ડેમના ત્રણ ગેટમાંથી 8439…