ગુજરાતમાં છેલ્લા 2 વર્ષની અંદર કુલ 13,496 નવજાત બાળકોના જન્મ લેતાંની સાથે જ મૃત્યુ થયા હોવાનો રાજ્ય સરકારે વિધાનસભમાં લેખિતમાં સ્વીકાર કર્યો છે. વિધાનસભામાં પૂછેલા સવાલનો જવાબ આપતાં સરકારે જણાવ્યું કે, રાજ્યમાં 2 વર્ષમાં 1,06,017 બાળકો સીક ચુબોર્ન કેર યુનિટમાં દાખલ થયા તે પૈકી 69,314 બાળકો સરકારી હોસ્પિટલમાં અને 38,561 બાળકો સરકારી હોસ્પિટલ સિવાય જન્મ્યા હતા. દરરોજ 18 કરતાં વધુ બાળકો જન્મતાની સાથે જ ગણતરીના દિવસોમાં મૃત્યુ પામ્યા છે.
Related Posts
*સિવિલ હોસ્પિટલમાં થયું ૧૮૫મું અંગદાન: એક બ્રેઇનડેડ હેલ્થકેર વર્કર દીકરીએ ચાર લોકોને નવજીવન આપી સામાજિક દાયિત્વ નિભાવ્યું*
*સિવિલ હોસ્પિટલમાં થયું ૧૮૫મું અંગદાન: એક બ્રેઇનડેડ હેલ્થકેર વર્કર દીકરીએ ચાર લોકોને નવજીવન આપી સામાજિક દાયિત્વ નિભાવ્યું* અમદાવાદ, સંજીવ રાજપૂત:…
નવસારી જિલ્લામાં નાઈટ કરફ્યૂ દરમ્યાન લગ્ન મંડપમાં પહોંચી પોલીસ..
નવસારી…… નવસારી જિલ્લામાં નાઈટ કરફ્યૂ દરમ્યાન લગ્ન મંડપમાં પહોંચી પોલીસ.. વિજલપોરનાં આકાર પાર્ક ખાતે લગ્નમાં પોલીસ ખાબકી મોટી સંખ્યામાં લોકો…
મોસમી તાવને દૂર કરવા માટે વરાળ શ્વાસમાં લેવાની પ્રક્રિયા અજમાવવાની આરોગ્ય સંભાળ નિષ્ણાતોની સલાહ.
મોસમી તાવને દૂર કરવા માટે વરાળ શ્વાસમાં લેવાની પ્રક્રિયા અજમાવવાની આરોગ્ય સંભાળ નિષ્ણાતોની સલાહ આયુષ મંત્રાલય દ્વારા આ કટોકટી દરમિયાન…
