🚨🚨મણિનગર આવકાર હોલ નજીક અસામાજિક તત્વોની સામસામે મારામારી

🚨🚨મણિનગર આવકાર હોલ નજીક અસામાજિક તત્વો ની સામસામે મારામારી તીક્ષ્ણ હથિયારો વડે એકબીજા પર કરાયો હુમલો બન્ને પક્ષે મહામારી મા…

રાજપીપળામાં ધોળે દિવસે નાણાની ચલઝડપ. અજાણ્યા ચોરી ઇસમે મહિલાની થેલી કાપીને તેમાંથી પર્સ તફડાવ્યું.

પર્સમાં રોકડા રૂ. 9000/- તથા અસલ ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ, પાસબુકની ચોરીની ફરિયાદ. બેન્કમાંથી પેન્શનના ઉપાડેલા નાણા મહિલાએ ગુમાવ્યા. રાજપીપળા, તા.5 રાજપીપળામાં…

નર્મદા બ્રેકિંગ : આજે નર્મદા જિલ્લામા આજે કૂલ 11 કેસ પોઝિટિવ આવતા ફફડાટ

11પૈકી નાંદોદ તાલુકામા -04,ગરુડેશ્વર તાલુકામા -02, સાગબારા તાલુકામા -01,અને ડેડીયાપાડા તાલુકા મા -02કેસ.અને રાજપીપલા મા -02કેસ પોઝિટિવ આવ્યા છે .…

સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા બંધ કરાયા.

નર્મદા ડેમમાં એવરેજ ૭૦ હજાર ક્યુસેક પાણીના ઇન્ફલો સામે ૪૬,૬૦૦ ક્યુસેક જેટલો પાણીનો આઉટફલો શનિવારે સાંજે ૪=૦૦ કલાકે નર્મદા ડેમની…

શિક્ષક દિનને સમર્પિત…ખુલ્લી શાળાનો તપસ્વી શિક્ષક..છેલ્લા 18 વર્ષથી ગરીબ પરિવારના અંદાજે 400 બાળકને ભણાવતા અનોખા શિક્ષકની કહાની..*

*શિક્ષક દિનને સમર્પિત…ખુલ્લી શાળાનો તપસ્વી શિક્ષક..છેલ્લા 18 વર્ષથી ગરીબ પરિવારના અંદાજે 400 બાળકને ભણાવતા અનોખા શિક્ષકની કહાની..*આણંદના નીતિનભાઈ પ્રજાપતિ વંચિત…

ઉપરવાસના બંઘો સાથેના સમયસર સંકલન તથા સરદાર સરોવરના સુવ્યવસ્થિત સંચાલનથી ભરૂચમાં પૂરની મોટી હોનારત થતી અટકી -સરદાર સરોવર નર્મદા નિગમ

તાજેતરમાં તા.૨૯ ઓગષ્ટથી ૧ સપ્ટેમ્બર વચ્ચે સરદાર સરોવર ડેમના દરવાજા થકી હેઠવાસમાં પાણી છોડવાના સરદાર સરોવર નર્મદા નિગમના વ્યવસ્થાપન અંગેસરદાર…

કેન્દ્રીય મંત્રી પી.સી. સારંગીજી સાથે મુલાકાત કરતા રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથીરીયા.

ગાય આધારીત ઉદ્યોગો, પંચગવ્ય પ્રોડકટસને પણ લઘુ અને મધ્યમ ઉદ્યોગોનું સ્વરૂપ આપવામાં આવે અને આ અંગેના તમામ સરકારી ફાયદાઓ આપવામાં…

અમદાવાદ મહાનગરપાલિકાની ૨૦૨૦-માં આવનાર ચૂંટણીમાં કુલ -૪૮/ વોર્ડ માટે – ૧૯૨/ સીટ માં -૨૦/ અનામત સીટનુ વોર્ડ સાથેનુ લીસ્ટ તેમાં 50% સ્ત્રી ઉમેદવારની -૧૦/સીટ.*

*અમદાવાદ મહા નગરપાલિકા ની ૨૦૨૦-માં આવનાર ચૂંટણી માં કુલ -૪૮/ વોર્ડ માટે -૧૯૨/ સીટ માં -૨૦/ અનામત સીટ નુ વોર્ડ…