#Ahmedabad ગણેશ મહોત્સવ એસો.નો નિર્ણય કોરોનાની સ્થિતિમાં ગણેશ મહોત્સવ સાદગીથી ઉજવાય પંડાલોમાં એક મૂર્તિ અને એક જ વ્યક્તિ આરતી ઉતારશે.
પ્રસાદ વિતરણ પણ બંધ કરવા આદેશ સોસાયટીમાં એક જ ગણેશ પંડાલ બાંધવા અપીલ ગણેશ પંડાલોમાં માત્ર માટીની મૂર્તિ રાખવા અપીલ.…
