⭕ *ગુજરાતમાં નવા 1335 પોઝિટિવ કેસ નોંધાયા,14 લોકોનાં મોત ,1212 લોકો ડિસ્ચાર્જ*

⭕ *24 કલાકમાં સુરત 295, અમદાવાદ 173,રાજકોટ 151,વડોદરા 127,જામનગર 106,ભાવનગર 49,ગાંધીનગર 41,પંચમહાલ 31,જૂનાગઢ-કચ્છ-મહેસાણા 29,અમરેલી-નર્મદા 23,ભરૂચ 22,મોરબી-સુરેન્દ્રનગર 21,દાહોદ 17,પાટણ 16,ગીરસોમનાથ-સાબરકાંઠા 15,આણંદ…

સદાથી મારું ઓનલાઈન રહેવાનું કારણ તું છે, અને મારો મૂડ આ ફાઈન રહેવાનું કારણ તું છે.

સદાથી મારું ઓનલાઈન રહેવાનું કારણ તું છે, અને મારો મૂડ આ ફાઈન રહેવાનું કારણ તું છે. તારા મેસેજ, તારા ઈ-મેઈલ…

*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *🌹તા. 18/08/2020.

*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *🌹તા. 18/08/2020- 🌹* * *મંગળવાર* *દેશનું પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર રાજકોટમાં* રાજકોટ. રાજકોટમાં દેશનું પ્રથમ…

માંડવી મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા સીમાબેન દેશમુખ તથા તેમના પતિ આજરોજ ધ્વજવંદન કાર્યક્રમમાં માંડવી મુકામે જતા રસ્તામાં એક્સિડન્ટ થતા બંનેનું સ્થળ ઉપર જ દુઃખદ અવસાન

😭😭😭😭😭😭😭 ખુબજ દુઃખદ સમાચાર માંડવી મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા સીમાબેન દેશમુખ તથા તેમના પતિ આજરોજ ધ્વજવંદન કાર્યક્રમમાં…

” વિકસીત સુખમય ભારત” દ્વારા રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં સથવારે શનિવારેે ફેસબુક પર ”ગેો આધારિત ગ્રામ વિકાસ” વિષય પર જીવંત માર્ગદર્શન અપાશે.

સેોને લાભ લેવા અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથીરીયાની અપીલ ”વિકસીત સુખમય ભારત” દ્વારા રાષ્ટ્રીય કામધેનું આયોગનાં સથવારે ”ગેો આધારીત ગ્રામ વિકાસ”…

આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *🌹તા. 14/08/2020-શુક્રવાર

*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *🌹તા. 14/08/2020-શુક્રવાર🌹* *શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ: કોર્પોરેશન સામે ફરિયાદ નોંધાવી જોઈએ: ગુજરાત એડવોકેટ ગોવિંદ મેઘાણી* *આગની ઘટનામાં…

*💥ધોરણ 10 પાસ ભરતી SSB (સશસ્ત્ર સીમા બળ) 1522 કોન્સ્ટેબલની જગ્યા માટે ભરતી…*

*🔹 પોસ્ટ:* કોન્સ્ટેબલ *🔸પગાર:* નિયમ મુજબ *🔹 લાયકાત:* 10 પાસ *🔸 વય મર્યાદા:* 18 થી 27 વર્ષ *🔹અરજી પ્રકાર:* ઓનલાઈન…

*મહામારીથી ઝઝુમી રહેલા વિશ્વ માટે ઐતિહાસિક દિવસ* -રશિયાએ કોરોનાની રસી શોધી લીધી,આજે સવારે રજીસ્ટર્ડ પણ કરાવી લીધી

રાષ્ટ્રપતિ પુતિનની દીકરીને રસીનો પહેલો ડોઝ અપાયો અને તેની તબિયત સારી છે *-રસીનું 18મી જૂને પરિક્ષણ થયું તમામની રોગપ્રતિકારક શક્તિ…

અમદાવાદ સિવિલ હોસ્પિટલના બ્લડ સેન્ટર દ્વારા ‘પ્લાઝમા કલેક્શન મોબાઈલવાન’નો શુભારંભ કરવામાં આવ્યો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના બ્લડ સેન્ટર દ્વારા ‘પ્લાઝમા કલેક્શન મોબાઈલવાન’નો શુભારંભ કરવામાં આવ્યો. ‘પ્લાઝમા થેરાપી’ કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.…