ભારતીય તટરક્ષક દળે ગુજરાતના ઉમરગામમાં ડુબી રહેલા MV કંચન પરથી 12 ક્રૂને બચાવ્યા

ભારતીય તટરક્ષક દળે ગુજરાતના ઉમરગામમાં ડુબી રહેલા MV કંચન પરથી 12 ક્રૂને બચાવ્યા પ્રતિકૂળ હવામાનમાં વીજળીના અભાવે MV કંચન પાણીમાં…

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું જામનગર એરપોર્ટ ખાતે કરાયું ભાવભર્યું સ્વાગત*

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું જામનગર એરપોર્ટ ખાતે કરાયું ભાવભર્યું સ્વાગત* મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે દ્વારકા ખાતે વિવિધ વિકાસ કાર્યોની…

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુપ્રસિદ્ધ તીર્થ ધામ દ્વારિકામાં જગત મંદિરના કર્યા દર્શન.

દેવભૂમિ દ્વારકા: મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીએ સુપ્રસિદ્ધ તીર્થ ધામ દ્વારિકા માં સ્થિત જગત મંદિરમાં ભગવાન દ્વારિકાધીશના ભક્તિભાવ પૂર્વક પૂજન…

કેનેડામાં 21 ઓગસ્ટ સુધી ભારતથી જતી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂક્યો

કેનેડા સરકારનો મોટો નિર્ણય, કેનેડામાં 21 ઓગસ્ટ સુધી ભારતથી જતી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂક્યો

ગુજરાતના માછીમારો તથા દરિયાઈ કાંઠાના ખેડૂતોની દરિયાઈ શેવાળના ખેતીની પદ્ધતિઓમાં ક્ષમતા નિર્માણ માટે પીડીલાઈટ કંપની તથા સેન્ટ્રલ સોલ્ટ, ભાવનગરનું સંયુક્ત જોડાણ

ભાવનગર: પીડીલાઇટ સંચાલિત કૃષિ બાગાયત વિકાસ કેન્દ્ર- મણાર અને ગ્રામ દક્ષિણામૂર્તિ ખાતે સેન્ટ્રલ સોલ્ટ, ભાવનગરના નિયામક ડો. એસ. કન્નન, દરિયાઈ…

છેતરપિંડીથી બચવા
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન પ્રોજેકટની ટીકિટ અધિકૃત વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશનથી જ બૂક કરાવવાનો આગ્રહ રાખવા અનુરોધ કરાયો

સ્ટેચ્યુ પર બોગસ ટિકિટ કૌભાંન્ડ ઝડપાયા પછી તંત્ર બન્યું એલર્ટ. પ્રવાસીઓને જાહેર અપીલ કરાઈ છેતરપિંડીથી બચવાસ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન…

અમદાવાદ એરપોર્ટ પર એકસાથે બે સાપ મળી આવતા લોકોમાં ભયનો માહોલ

અમદાવાદ એરપોર્ટ પર વાંદરા, ભેંસ, શ્વાન બાદ હવે સાપ જોવા મળ્યો, એકસાથે બે સાપ મળી આવતા લોકોમાં ભયનો માહોલ

સાઉદી અરેબિયા એ પોતાના નાગરિકો અને રહેવાસીઓ માટે હજ યાત્રા પર પ્રતિબંધ મુક્યો

COVID19 ને કારણે સતત બીજા વર્ષે SaudiArabia એ પોતાના નાગરિકો અને રહેવાસીઓ માટે હજ યાત્રા પર પ્રતિબંધ મુક્યો દરવર્ષે હજારો…

અમદાવાદ ના મણિનગર રેલવે ફાટક પાસે અજાણ્યા મુસ્લિમ વૃધ્ધ એ માલગાડી સામે પડતું મુકયુ

ઘટના પર જ મોત નીપજીયુ જોકે હજુ સુધી તેની ઓળખ થવા ની બાકી મણિનગર થી વડોદરા તરફ જતા રેલવે પાટા…

15 જુલાઈથી 14 માર્ચ 2022 સુધી લાલ દરવાજા મ્યુ. સ્નાનાગારથી અપના બજાર જતો રસ્તો બંધ રહેશે.

#AMTS લાલ દરવાજા ટર્મિનસનું રી- ડેવલોપમેન્ટ કામ ચાલુ કરવાનું હોવાથી✓ 15 જુલાઈથી 14 માર્ચ 2022 સુધી લાલ દરવાજા મ્યુ. સ્નાનાગારથી…