સુરતની એક સંસ્થાએ વરાછામા શ્રદ્ધાંજલિ રક્તદાન કેમ્પ યોજીને 102 જેટલું યુનિટ રક્તદાન કરીને રાજપીપળા બ્લડ બેન્ક ને 102 યુનિટ લોહી આપતાં બ્લડ બેંકને મળ્યું જીવતદાન

રાજપીપલા બ્લડ બેન્ક મા બ્લડ ખુટ્યું! સુરતનીએક સંસ્થાએ વરાછામા શ્રદ્ધાંજલિ રક્તદાન કેમ્પ યોજીને 102 જેટલું યુનિટ રક્તદાન કરીને રાજપીપળા બ્લડ…

ગુજરાતના ગર્વ સમાન અમદાવાદ પોલીસ આવી તોફાન ગ્રસ્ત ઉનામાં મદદની વહારે..

અમદાવાદ ગુજરાતના ગર્વ સમાન અમદાવાદ પોલીસ આવી તોફાન ગ્રસ્ત ઉનામાં મદદની વહારે.. તાઉ તે વાવાઝોડા માં ઉના માં થયેલ ભારે…

ઘરે ઘરે જઈનેકોરોના જાગૃતિ સંદેશ, શિક્ષણ સાથે સેવાનું ઝરણું વહાવે છે.રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક અનિલ મકવાણાની કોરોના મા અનોખી સેવા

રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક અનિલ મકવાણાની કોરોના મા અનોખી સેવા ઘરે ઘરે જઈનેકોરોના જાગૃતિ સંદેશ, શિક્ષણ સાથે સેવાનું ઝરણું વહાવે છે.…

અરવલ્લી જિલ્લાના મોડાસામાં કોરોના વોરિયર્સ એવા ડૉ.જમીલ ખાનજીનું સન્માન કરવામાં આવ્યું હતું.

અરવલ્લી જિલ્લાના મોડાસામાં કોરોના વોરિયર્સ એવા ડૉ.જમીલ ખાનજીનું સન્માન કરવામાં આવ્યું હતું..અરવલ્લી પ્રજાપતિ કુંભકાર સંઘ દ્વારા સન્માન પત્ર તેમજ શાલ…

ગુજરાત DGP આશિષ ભાટિયા દ્વારા કરવામાં આવી પ્રજાને અપીલ

ગુજરાત DGP આશિષ ભાટિયા દ્વારા કરવામાં આવી પ્રજાને અપીલ નફાખોરી અને કાળા બજારીયાઓ વિરૂદ્ધમાં અનોખી પહેલ કોરોના, મ્યુકર માઈકોસિસ સંબધિત…

ધો.12ની પરીક્ષાને લઇ અધિકારીઓ સાથે PM મોદીની બેઠક

ધો.12ની પરીક્ષાને લઇ અધિકારીઓ સાથે PM મોદીની બેઠક… વિધાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવા સૂચન… આગામી દિવસમાં વિધાર્થીઓના હિતમાં નિર્ણય લેવાશે

નર્મદા ના ગામડાઓમાં કોરોના સંક્ર્મણ વધતા
ગામડાઓમાં 20 જેટલી આરોગ્ય વિભાગ ની ટિમો ઉતારીદેવાઈ

નર્મદા ના ગામડાઓમાં કોરોના સંક્ર્મણ વધતા ગામડાઓમાં 20 જેટલી આરોગ્ય વિભાગ ની ટિમો ઉતારીદેવાઈ 600 જેટલાં લોકોએ કોરોના વેક્સીનેશનો લાભ લીધો રાજપીપલા,…

રાજ્ય સરકાર દ્વારા હાલ જે રીતે વેક્સિનેશનની પ્રક્રિયા પ્રાયોર રજીસ્ટ્રેશનથી સ્થળ, સમય અને તારીખ આપીને કરવામાં આવે છે તે જ પ્રક્રિયા હાલ રાજ્યમાં યથાવત છે*.

 *આરોગ્ય અગ્ર સચિવ શ્રીમતી ડૉ. જયંતિ રવી એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યમાં ૧૮ થી ૪૪ વયના લોકો માટે…

ગુજરાતમાં રસીકરણ મુદ્દે મોટી રાહત

ગુજરાતમાં રસીકરણ મુદ્દે મોટી રાહત18-44 વર્ષથી વધુ વયના કેન્દ્ર પર સીધી લઇ શકશે રસીરસી માટે કોવિન એપ પર નોંધણી જરૂરી…

33 થી 60 ટકા સુધીના નુકસાની વળતળ ખેડૂતો ને ચુકવાશે

નર્મદામા વાવાઝોડા મા કેળના પાકને મોટા પાયે નુકશાન નુકશાની વળતરની માંગ 33 થી 60 ટકા સુધીના નુકસાની વળતળ ખેડૂતો ને ચુકવાશે 33 ટકાથી…