ગુજરાત, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી NCC નિદેશાલયે
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2021 માટે તૈયારીઓ કરી

ગુજરાત, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી NCC નિદેશાલયે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2021 માટે તૈયારીઓ કરી અમદાવાદ: વૈશ્વિક મહામારી…

સુરત થી ભાવનગર જઇ રહેલા પરિવારની ઇકો કાર અને ટ્રક વચ્ચે વહેલી સવારે 6:30 કલાકે અકસ્માત થઈ જતાં ઘટનાસ્થળે 10 લોકોના મોત થયા

તારાપુર અને બગોદરાહાઈવે પર ગમખ્વાર અકસ્માત એક જ પરિવારના 12 લોકોના કમકમાટી ભર્યા મોત સુરત થી ભાવનગર જઇ રહેલા પરિવારની…

રાજ્યમાં કોરોનાથી 2 લાખ મોત થયાનો કોંગ્રેસનો દાવો

રાજ્યમાં કોરોનાથી 2 લાખ મોત થયાનો કોંગ્રેસનો દાવો30 હજાર ગૂગલ ફોર્મ તો અમારી પાસે પડ્યા છેઃ અમિત ચાવડાજેમના સ્નેહીના મોત…

નર્મદા જિલ્લામાં જલજીવન મિશન હેઠળ અંદાજે રૂ.૨૯૭૪.૯૦ લાખના ખર્ચે ૯૧ ગામોના ૧૦,૫૪૮ ધરોને આવરી લેતી ગ્રામીણ પેયજળ યોજના મંજૂર

નર્મદા જિલ્લામાં જલજીવન મિશન હેઠળ અંદાજે રૂ.૨૯૭૪.૯૦ લાખના ખર્ચે ૯૧ ગામોના ૧૦,૫૪૮ ધરોને આવરી લેતી ગ્રામીણ પેયજળ યોજના મંજૂર જિલ્લા…

નર્મદા જિલ્લા માટે કોરોના મહામારીના કારણે નિરાધાર થયેલા બાળકોના આશ્રય માટે ખાસ જાહેર કરાયેલી સંસ્થાઓ

નર્મદા જિલ્લા માટે કોરોના મહામારીના કારણે નિરાધાર થયેલા બાળકોના આશ્રય માટે ખાસ જાહેર કરાયેલી સંસ્થાઓ ૦ થી ૦૬ વર્ષ સુધીના…

દીકરીઓનું શિક્ષણ ન બગડે તે માટે ” બેટી બચાવો, બેટી પઢાવો “ના સૂત્રને સાર્થક કરતું શિક્ષણ બોરીદ્રા ગામમા દીકરીઓને ઘરે ઘરે જઈને અપાતું અનોખું શિક્ષણ

છેલ્લા બે વર્ષથી જૂનમા માસમા શાળા પ્રવેશોત્સવ બંધ હોવા છતાં નર્મદાના બોરીદ્રા ગામમા અનોખો શાળા પ્રવેશોત્સવ કરાવ્યો ગામની દીકરીઓનું શિક્ષણ…

ગરૂડેશ્વર તાલુકાના ઓરપા ગામેઅસ્થિર મગજની મહિલાએ ઝેરી દવા પી જઈ આત્મહત્યા કરતા મહિલાનું મોત

ગરૂડેશ્વર તાલુકાના ઓરપા ગામેઅસ્થિર મગજની મહિલાએ ઝેરી દવા પી જઈ આત્મહત્યા કરતા મહિલાનું મોતરાજપીપલા, તા 16 ગરૂડેશ્વર તાલુકાના ઓરપા ગામે…

જોધપુર જેલમાં બંધ બળાત્કારી આસારામની તબિયત ફરી લથડતા AIIMSમાં ખસેડાયા

જોધપુર જેલમાં બંધ બળાત્કારી આસારામની તબિયત ફરી લથડતા AIIMSમાં ખસેડાયા સારવાર માટે જામીન આપવાની અરજી પર સુપ્રીમમાં 18 જૂને છે…

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ આણંદ જિલ્લાના તારાપુર ઇન્દ્રણજ ગામ નજીક સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માત માં જાન ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

*મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ આણંદ જિલ્લાના તારાપુર ઇન્દ્રણજ ગામ નજીક સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માત માં જાન ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના…

બંધ મકાનના તાળા તૂટ્યા, તિજોરી તોડી .રૂ.૮૪,૨૦૦/-ની કિંમત ના સોના ચાંદીના દાગીનાની ચોરી

નાંદોદ તાલુકના વાવડી ગામે ઘરફોડ ચોરી બંધ મકાનના તાળા તૂટ્યા, તિજોરી તોડી .રૂ.૮૪,૨૦૦/-ની કિંમત ના સોના ચાંદીના દાગીનાની ચોરી રાજપીપલા,…