તારાપુર અને બગોદરાહાઈવે પર ગમખ્વાર અકસ્માત એક જ પરિવારના 12 લોકોના કમકમાટી ભર્યા મોત સુરત થી ભાવનગર જઇ રહેલા પરિવારની ઇકો કાર અને ટ્રક વચ્ચે વહેલી સવારે 6:30 કલાકે અકસ્માત થઈ જતાં ઘટનાસ્થળે 10 લોકોના મોત થયા GJ 10 VT 0409 નંબરની ઇકો કાર. ને અકસ્માત નડ્યો હતો તારાપુર થી 15 કિલોમીટર બગોદરા પાસે ટ્રક સાથે કાર નો અકસ્માત સર્જાયો હતો અકસ્માત બાદ. ટ્રક ચાલક ફરાર
Related Posts
*હવે કેવડિયામાં કેસુડાનાં વૈભવને માણી શકાશે*
*હવે કેવડિયામાં કેસુડાનાં વૈભવને માણી શકાશે* 10મી માર્ચથી પ્રવાસીઓ માટે શરુ થશે વિશેષ ટુર “કેસૂડા ટુર”માં બેસી કેસૂડાથી ભરપૂર વિસ્તારો…
ભાવનગર શહેરની સિવિલ હોસ્પિટલ માં સારવાર લઈ રહેલી મહિલાનો મૃતદેહ ગુમ થયો
ભાવનગર શહેરની સિવિલ હોસ્પિટલ માં સારવાર લઈ રહેલી મહિલાનો મૃતદેહ ગુમ થયો ભાવનગર તાલુકાના સરતાનપર ગામની મહિલા છેલ્લા 13 દિવસથી…
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના સ્મશાનગૃહોમાં મૃતદેહોના અંતિમ સંસ્કારની સેવા કામગીરી કરતાં અદના કર્મચારીઓ
*મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના સ્મશાનગૃહોમાં મૃતદેહોના અંતિમ સંસ્કારની સેવા કામગીરી કરતાં અદના કર્મચારીઓ સહિત સ્મશાનગૃહના કર્મચારીઓની પ્રવર્તમાન કોરોના સંક્રમણની…
