તારાપુર અને બગોદરાહાઈવે પર ગમખ્વાર અકસ્માત એક જ પરિવારના 12 લોકોના કમકમાટી ભર્યા મોત સુરત થી ભાવનગર જઇ રહેલા પરિવારની ઇકો કાર અને ટ્રક વચ્ચે વહેલી સવારે 6:30 કલાકે અકસ્માત થઈ જતાં ઘટનાસ્થળે 10 લોકોના મોત થયા GJ 10 VT 0409 નંબરની ઇકો કાર. ને અકસ્માત નડ્યો હતો તારાપુર થી 15 કિલોમીટર બગોદરા પાસે ટ્રક સાથે કાર નો અકસ્માત સર્જાયો હતો અકસ્માત બાદ. ટ્રક ચાલક ફરાર
Related Posts
પાકિસ્તાનમાં ભીષણ રેલવે અકસ્માત મિલ્લત એક્સપ્રેસ અને સર સૈય્યદ એક્સપ્રેસ એકબીજા સાથે ટકરાઈ….
પાકિસ્તાનમાં ભીષણ રેલવે અકસ્માતમિલ્લત એક્સપ્રેસ અને સર સૈય્યદ એક્સપ્રેસ એકબીજા સાથે ટકરાઈ…. અત્યાર સુધી 30થી વધુ લોકોના મોતના અહેવાલ
બ્રેકિંગ ન્યુઝ… ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપનો ત્રણેય બેઠકો પર વિજય.અભય ભારદ્વાજ અને રમીલાબેન બારા ઉપરાંત નરહરિ અમીનને મળ્યા 36 મત ,કોંગ્રેસના ફક્ત એક ઉમેદવારનો વિજય.
*સમાચારો, અવસાનનોંધ, પ્રેસનોટ, જાહેરાત, આપવા માટે વોટ્સઅપ નમ્બર ૯૭૩૭૬૧૯૨૧૧*
સાબરકાંઠાઃ હિમતનગર નાયબ પોલીસ અધિક્ષકને કોરોના
➡નાયબ પોલીસ અધિકારીને રેપીડ ટેસ્ટ પોઝીટીવ ➡નાયબ પોલીસ અધિક્ષક થયા હોમ કોરોન્ટાઈન ➡આજે કચેરીના સ્ટાફનો રેપીડ ટેસ્ટ કરાશે
