તારાપુર અને બગોદરાહાઈવે પર ગમખ્વાર અકસ્માત એક જ પરિવારના 12 લોકોના કમકમાટી ભર્યા મોત સુરત થી ભાવનગર જઇ રહેલા પરિવારની ઇકો કાર અને ટ્રક વચ્ચે વહેલી સવારે 6:30 કલાકે અકસ્માત થઈ જતાં ઘટનાસ્થળે 10 લોકોના મોત થયા GJ 10 VT 0409 નંબરની ઇકો કાર. ને અકસ્માત નડ્યો હતો તારાપુર થી 15 કિલોમીટર બગોદરા પાસે ટ્રક સાથે કાર નો અકસ્માત સર્જાયો હતો અકસ્માત બાદ. ટ્રક ચાલક ફરાર
Related Posts
આગામી 2 કલાક 24 જિલ્લાઓ માટે અતિભારે વરસાદની આગાહી
આગામી 2 કલાક 24 જિલ્લાઓ માટે ભારે સાંજે 4 વાગ્યા સુધીમાં પડી શકે ધોધમાર વરસાદ 15 જિલ્લાઓમાં અતિભારે…
ભાજપ ના પીઢ આગેવાન એવા દત્તાજી ચિરંદાસ ને કોરોના ભરખી ગયો
ગુજરાત ના પદેશ ભાજપ ના આમંત્રિત કારોબારી સભ્ય અને પદેશ ભાજપ ના પીઢ આગેવાન એવા દત્તાજી ચિરંદાસ ને કોરોના ભરખી…
ગાંધીનગર સીએમ રૂપાણી કન્ટ્રોલ રૂમ પહોંચ્યા..
ગાંધીનગર સીએમ રૂપાણી કન્ટ્રોલ રૂમ પહોંચ્યા.. વાવાઝોડાની સ્થિતિની માહિતી મેળવશે.. તમામ સ્થિતિ પર રાખશે નજર https://youtu.be/YPpcZfHsEMU
