તારાપુર અને બગોદરાહાઈવે પર ગમખ્વાર અકસ્માત એક જ પરિવારના 12 લોકોના કમકમાટી ભર્યા મોત સુરત થી ભાવનગર જઇ રહેલા પરિવારની ઇકો કાર અને ટ્રક વચ્ચે વહેલી સવારે 6:30 કલાકે અકસ્માત થઈ જતાં ઘટનાસ્થળે 10 લોકોના મોત થયા GJ 10 VT 0409 નંબરની ઇકો કાર. ને અકસ્માત નડ્યો હતો તારાપુર થી 15 કિલોમીટર બગોદરા પાસે ટ્રક સાથે કાર નો અકસ્માત સર્જાયો હતો અકસ્માત બાદ. ટ્રક ચાલક ફરાર
Related Posts
રાજ્યમાં 3 થી 4 દિવસ કર્ફયૂ લગાવવા નિર્દેશ
બ્રેકિંગ* રાજ્યમાં 3 થી 4 દિવસ કર્ફયૂ લગાવવા નિર્દેશ ગુજરાત હાઇકોર્ટનો રાજ્ય સરકારને નિર્દેશ ગુજરાત હાઇકોર્ટ દ્વારા કરાયો નિર્દેશ વિકેન્ડ…
અમદાવાદ ખાતે રાષ્ટ્રીય સમ્માન સાથે વીર શહીદ મહિપાલસિંહ વાળાને વિદાય આપવામાં આવી. રાજ્યના સીએમ સહિત મંત્રીઓ આગેવાનો રહ્યા ઉપસ્થિત.
સંજીવ રાજપૂત અમદાવાદ જમ્મુમાં શહીદ થયેલ જવાન વાળા મહિપાલસિંહને અપાઈ અંતિમ વિદાય અમદાવાદ ખાતે રાષ્ટ્રીય સમ્માન સાથે વીર શહીદ…
કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી અને મુખ્યમંત્રીએ સાયન્સ સિટી ખાતે ‘ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023’ નો પ્રારંભ કરાવ્યો*
*કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી અને મુખ્યમંત્રીએ સાયન્સ સિટી ખાતે ‘ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023’ નો પ્રારંભ કરાવ્યો* *ઘોલ માછલીને…
