તારાપુર અને બગોદરાહાઈવે પર ગમખ્વાર અકસ્માત એક જ પરિવારના 12 લોકોના કમકમાટી ભર્યા મોત સુરત થી ભાવનગર જઇ રહેલા પરિવારની ઇકો કાર અને ટ્રક વચ્ચે વહેલી સવારે 6:30 કલાકે અકસ્માત થઈ જતાં ઘટનાસ્થળે 10 લોકોના મોત થયા GJ 10 VT 0409 નંબરની ઇકો કાર. ને અકસ્માત નડ્યો હતો તારાપુર થી 15 કિલોમીટર બગોદરા પાસે ટ્રક સાથે કાર નો અકસ્માત સર્જાયો હતો અકસ્માત બાદ. ટ્રક ચાલક ફરાર
Related Posts
બ્રેકિંગ ન્યૂઝ: રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારી થયાં કવોરંટાઇન ડો.એસ.મુરલીક્રિષ્ન થયા હોમ કવોરંટાઇન.
રાજ્યસભા ચૂંટણીનાં ઓફિસર ચેતન પંડયા થયાં હોમ કવોરંટાઇન કોંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ પણ થયા કવોરંટાઇન ભરતસિંહ સોલંકીનાં સંપર્કમાં આવ્યા હતા…
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના વેકિસનનો પ્રથમ ડોઝ લીધો
*ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના વેકિસનનો પ્રથમ ડોઝ લીધો* ¤ રાજયમા ૪૫ વર્ષથી ઉપરના વ્યકિતઓ માટે ચાલી રહેલ અને…
અમિત શાહ આવશે અમદાવાદ
અમિત શાહ આવશે અમદાવાદ આજે મોડી રાત્રી સુધીમાં આવી શકે છે અમદાવાદ GMDC ખાતેની કોવિડ હોસ્પિટલ નું કરશે ઉદઘાટન 24મીએ…
