તારાપુર અને બગોદરાહાઈવે પર ગમખ્વાર અકસ્માત એક જ પરિવારના 12 લોકોના કમકમાટી ભર્યા મોત સુરત થી ભાવનગર જઇ રહેલા પરિવારની ઇકો કાર અને ટ્રક વચ્ચે વહેલી સવારે 6:30 કલાકે અકસ્માત થઈ જતાં ઘટનાસ્થળે 10 લોકોના મોત થયા GJ 10 VT 0409 નંબરની ઇકો કાર. ને અકસ્માત નડ્યો હતો તારાપુર થી 15 કિલોમીટર બગોદરા પાસે ટ્રક સાથે કાર નો અકસ્માત સર્જાયો હતો અકસ્માત બાદ. ટ્રક ચાલક ફરાર
Related Posts
રાજપીપલા વિસ્તારની ડ્રીપ ચોરીના ગુનાના કામે સંડોવાયેલ કુલ-૪ આરોપીઓ પાસા મા ધકેલાયા
રાજપીપલા વિસ્તારની ડ્રીપ ચોરીના ગુનાના કામે સંડોવાયેલકુલ-૪ આરોપીઓ પાસા મા ધકેલાયા પાસા હેઠળ આરોપીઓને કચ્છ ભુજ, ભાવનગર, પાલનપૂર, જૂનાગઢની જેલમા…
*અમદાવાદની સિવિલ હોસ્પિટલને મળ્યું ૧૦મું સ્કિન ડોનેશન. ઘરે જઇ મેળવવામાં આવેલ ચોથુ સ્કીન દાન*
*અમદાવાદની સિવિલ હોસ્પિટલને મળ્યું ૧૦મું સ્કિન ડોનેશન. ઘરે જઇ મેળવવામાં આવેલ ચોથુ સ્કીન દાન* અમદાવાદ, સંજીવ રાજપૂત; સિવિલ હોસ્પિટલમાં આજે…
CM રૂપાણીની મોટી જાહેરાત ગુજરાતમાં આવી શકે છે લોકડાઉન,
*CM રૂપાણીની મોટી જાહેરાત ગુજરાતમાં આવી શકે છે લોકડાઉન, આજે બપોરે ગાંધીનગર ખાતે કોર કમિટીની મળશે બેઠક, કર્ફયૂ અંગે આજે…
