સૌરાષ્ટ્રના જામનગર ખાતે ક્રિકેટરની પત્ની આવ્યા વાવાઝોડા અસરગ્રસ્ત અને કોરોના ગ્રસ્ત લોકોની મદદની વહારે…

*જામનગર* ક્રિકેટરની પત્ની આવ્યા મદદે સૌરાષ્ટ્રના જામનગર ખાતે ક્રિકેટરની પત્ની આવ્યા વાવાઝોડા અસરગ્રસ્ત અને કોરોના ગ્રસ્ત લોકોની મદદની વહારે… ગુજરાત…

રાજ્યમાં આવતીકાલથી આંશિક લોકડાઉન*

*બ્રેકિંગ ન્યૂઝ* *રાજ્યમાં આવતીકાલથી આંશિક લોકડાઉન* *27 મે સુધી અમલી રહેશે આંશિક લોકડાઉન* *સવારે 9 થી બપોરે 3 સુધી ખુલ્લી…

નર્મદા જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાએ દેડીયાપાડાની સબ-ડિસ્ટ્રક્ટ હોસ્પિટલ તેમજ સાગબારાના સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી

નર્મદા જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાએ દેડીયાપાડાની સબ-ડિસ્ટ્રક્ટ હોસ્પિટલ તેમજ સાગબારાના સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી કોવિડ-૧૯ ની પરિસ્થિતિનો તાગ મેળવ્યોરાજપીપલા,તા…

ત્રીજી લહેરને ધ્યાને રાખીને તમામ પ્રકારની કામગીરી આંરભાઈ.

નર્મદા જિલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલ સહિત કુલ-૪૮૦ જેટલા બેડને સેન્ટ્રલી ઓક્સિજન લાઇન દ્વારા ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ કરાઇ ત્રીજી લહેરને…

સાંસદ મનસુખ વસાવા કોરોના પોઝિટિવ

*📌સાંસદ મનસુખ વસાવા કોરોના પોઝિટિવ* તબિયત બગડતા અમદાવાદ યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા 5 દિવસ થી ભરૂચ સાંસદ મનસુખ…

ગુજરાતના માથે આજે વધુ એક મોટી દુર્ઘટના ટળી! વડોદરામાં મેમુ ટ્રેનનાં ત્રણ ડબ્બામાં ભીષણ આગ લાગતા બળીને ખાખ થઈ ગયા હતા.

*વડોદરા* ગુજરાતના માથે આજે વધુ એક મોટી દુર્ઘટના ટળી! વડોદરામાં મેમુ ટ્રેનનાં ત્રણ ડબ્બામાં ભીષણ આગ લાગતા બળીને ખાખ થઈ…

અમદાવાદમાં ઓવરબ્રિજ પરથી મોતની છલાંગ લગાવતી માતાને સ્થાનિકોએ બચાવી લીધી..

અમદાવાદ રામ રાખે તેને કોણ ચાખે.. અમદાવાદમાં ઓવરબ્રિજ પરથી મોતની છલાંગ લગાવતી માતાને સ્થાનિકોએ બચાવી લીધી.. અમદાવાદ ના ખોખરા ગુરુજી…

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વાવાઝોડા ગ્રસ્ત ઉના તાલુકાની મુલાકાતે…

*બ્રેકીંગ ન્યૂઝ:-ગીર સોમનાથ*મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વાવાઝોડા ગ્રસ્ત ઉના તાલુકાની મુલાકાતે… સવારે 10.30 કલાકે ઉના હેલિપેડ ખાતે મુખ્યમંત્રીનું આગમન.. સવારે 10.55…

અમદાવાદ ના ખોખરા વોર્ડ મા પીવા ના પાણી ની લાઈન મા ભંગાણ પડ્યું

અમદાવાદ ના ખોખરા વોર્ડ મા પીવા ના પાણી ની લાઈન મા ભંગાણ પડ્યું મણિનગર રેલવે ફાટક થી ખોખરા પોલિસ સ્ટેશન…