જામનગર ખાતે લીલાવતી નેચર ક્યોર એન્ડ યોગ રિસર્ચ સેન્ટર દ્વારા આયોજિત યોગ ગરબાના કાર્યક્રમને ખુલ્લો મૂકતા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

જામનગર ખાતે લીલાવતી નેચર ક્યોર એન્ડ યોગ રિસર્ચ સેન્ટર દ્વારા આયોજિત યોગ ગરબાના કાર્યક્રમને ખુલ્લો મૂકતા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઓશવાળ…

અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રા પૂર્વે જગન્નાથજી મોસાળથી નિજમંદિરે પરત ફર્યા- નેત્રોત્સવ વિધિ યોજાઈ

અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રા પૂર્વે જગન્નાથજી મોસાળથી નિજમંદિરે પરત ફર્યા- નેત્રોત્સવ વિધિ યોજાઈ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા નેત્રોત્સવવિધિ અને…

હવેથી બાળકો માટે ૧૮ વર્ષ પુર્ણ કરે ત્યાં સુધી દર માસે બાળક દીઠ રૂપિયા ૪,૦૦૦/- ની સહાય મળશે

કોરોનાને લીધે માતા-પિતા ગુમાવનાર નર્મદાના અનાથ 12 બાળકોનેશોધી કાઢી તેમને સરકારની યોજનાનો લાભ અપાવ્યો. રાજપીપલા ખાતે જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં સાંસદ મનસુખભાઇ…


સરસપુર સુલેમાન રોજની ચાલી પાસે બાટલો ફાટ્યો

અમદાવાદ સરસપુર સુલેમાન રોજની ચાલી પાસે બાટલો ફાટ્યો ત્રણ લોકો ઘવાતા હોસ્પિટલ ખસેડાયા શારદાબેન હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા

રથયાત્રાના 19 કિ.મીના રૂટમાં કોઇ ફેરફાર નહી, તમામ વિધિ અને પૂજા પરંપરાગત રીતે જ કરવામાં આવશે

રથયાત્રાના 19 કિ.મીના રૂટમાં કોઇ ફેરફાર નહી, તમામ વિધિ અને પૂજા પરંપરાગત રીતે જ કરવામાં આવશે અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની…

કોવિડ રોગચાળામાં સમાજનું મનોબળ એકદમ નીચું ગયું ત્યારે વ્યવસાય ને પુનર્જીવિત કરવા રિદ્ધિ રાવલે મંચ ઉભું કર્યું

કોવિડ રોગચાળામાં સમાજનું મનોબળ એકદમ નીચું ગયું ત્યારે વ્યવસાય ને પુનર્જીવિત કરવા રિદ્ધિ રાવલે મંચ ઉભું કર્યું આખી દુનિયા કોવિડ…

કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે ૯ એપ્રિલથી બંધ રહેલુ ગાંધીનગર અક્ષરધામ પુન: ખુલ્લુ મુકાશે.

તા. ૧૨ જૂલાઈ, સોમવાર, રથયાત્રાના પવિત્ર દિવસથી ગાંધીનગર ખાતેનું સ્વામિનારાયણ અક્ષરધામ સવારે ૧૦ કલાકે દર્શનાર્થીઓ માટે પુનઃ ખુલ્લુ મુકાશે. કોરોનાની…

વરસાદ ખેચાતા કરજણ ડેમમા માત્ર 43.79% પાણી બચ્યું.

વરસાદ ખેચાતા કરજણ ડેમમા માત્ર 43.79% પાણી બચ્યું. 56% ડેમ ખાલી થઈ ગયો કરજણ ડેમના બન્ને સ્મોલ હાઇડ્રોપાવર બંધ પડ્યા…

ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા આજે સવારે
જગન્નાથ મંદિરની મુલાકાત લેશે

ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા આજે સવારે જગન્નાથ મંદિરની મુલાકાત લેશે******રથયાત્રા સંદર્ભે મંદિરટ્રસ્ટ દ્વારા કરાયેલી તૈયારીઓ તેમજ પોલીસ તંત્ર દ્વારા…