⭕ *ગુજરાતમાં નવા 875 પોઝિટિવ કેસ નોંધાયા,14 લોકોનાં મોત ,441 લોકોને ડિસ્ચાર્જ કરાયા*

⭕ *24 કલાકમાં સુરત 269,અમદાવાદ 165,ભાવનગર 71,વડોદરા 69,રાજકોટ 39,ગાંધીનગર 31,નવસારી 27,જામનગર-સુરેન્દ્રનગર 23,મહેસાણા 21,જૂનાગઢ 18,ખેડા 17,બનાસકાંઠા-ભરૂચ 14,ગીર સોમનાથ 11,દાહોદ-સાબરકાંઠા 8,આણંદ-પંચમહાલ 7,મોરબી-વલસાડ…

પાટીદાર સમાજની અનોખી પહેલ.- બેસણુ અને બારમાનું ભોજન કર્યું બંધ.

ઊંઝા તાલુકાના ટુંડાવ ગામ મોટા બાવન કડવા પાટીદાર સમાજના પરિવારોની રવિવારે મળેલી સાધારણ સભામાં વ્યક્તિના મૃત્યુ પ્રસંગે બેસણું અને બારમા…

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા મીઠાપાણીની તાપી નદી આધારિત યોજનામાં ખામીઓ જાણતા પ્રભારીમંત્રી રાજપીપળા તપાસ અર્થે દોડી આવ્યા.

85 ટકા ગામોને પાણી ન મળતા સાંસદ મનસુખ વસાવા સહિત અધિકારીઓ અને તપાસની ટીમના રાજપીપળામાં ધામા. રાજપીપળા સર્કિટ હાઉસમાં પ્રભારી…

ન્યુ કલોથ માર્કેટના10 વેપારીઓ કોરોના પોઝિટિવ,351 વેપારીઓના કોરોના ટેસ્ટ કરાયા.

જે રીતે કોરોનાનો કહેર વધતો જઈ રહ્યો છે. તે જોતા મસ્કતી કાપડ મહાજન ન્યુક્લોથ માર્કેટ ના વેપારીઓએ કોરોના ટેસ્ટ કરાવવાનું…

#BIG BREAKING: *કાનપુરમાં વિકાસ દુબેની ગાડી પલટી. ભાગવા જતાં એન્કાઉન્ટરમાં મૌત

#BIG BREAKING: *કાનપુરમાં વિકાસ દુબેની ગાડી પલટી* ➡️ ગાડી પલટતા વિકાસ દુબેએ ભાગવાની કોશિશ કરી ➡️ સ્થાનિક લોકોએ ફાયરિંગનો અવાજ…

અમદાવાદ – સુરેશ શાહ હત્યા ના મુખ્ય આરોપી રાજુ શેખવા પર સરકાર ની તવાઈ.

અમદાવાદ – સુરેશ શાહ હત્યા ના મુખ્ય આરોપી રાજુ શેખવા પર સરકાર ની તવાઈ રાજુ શેખવા છે સરકારી કર્મચારી રાજુ…

કાનૂની માપ વિજ્ઞાન વિભાગ દ્વારા સુરતના 12 વેપારીઓને 30 હજારનો દંડ ફટકારાયો.

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે કરવામાં આવેલા લોકડાઉનના કારણે લાંબાસમયથી બંધ રહેલા સુરત શહેરના પાન મસાલા, બીડી, સિગારેટ તથા તમાકુ…

કાગડાપીઠ પોલીસ દ્રારા NCP નેતા રેશ્મા પટેલની ધરપકડ કરવામાં આવી

કાગડાપીઠ પોલીસ દ્રારા NCP નેતા રેશ્મા પટેલની ધરપકડ કરવામાં આવી. કોરોના વોરીયર્સ તરીકે ફરજ બજાવતા યુવાનો પાસે 2000 રુપીયા માંગતા…

વૈજ્ઞાનિકોનો દાવો : કોરોના હવાથી ફેલાય છે*

વૈજ્ઞાનિકોનો દાવો: કોરોના હવાથી ફેલાય છે* આ પહેલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ કહ્યું હતું કે, કોરોના વાયરસનું સંક્રમણ હવાથી નહીં પણ…

🌧️🌧️દેવભૂમિ દ્વારકાનું રાવલ શહેર સંપર્ક વિહોણું બન્યું,

રાવલને જોડતા તમામ માર્ગો પૂરના કારણે બંધ, રાવલ-ચંદ્રાવાડા, રાવલ સૂર્યાવદર સહિતના માર્ગો બંધ, ઠેર ઠેર પાણી ભરાઈ જવાના કારણે 25…