કેરળમાં ઓનલાઈન શિક્ષણ ના કારણે દલિત કિશોરીની આત્મહત્યા!

પહેલી જૂનના રોજ કેરળના મલ્લપુરમ જિલ્લાના ઇરણબલિયામ ગામની નવમા ધોરણમાં ભણતી દલિત વિદ્યાર્થીની દેવીકાએ આત્મહત્યા કરી.આત્મહત્યા ના દિવસે તેનો ઓનલાઇન…

⭕ *ગુજરાતમાં નવા 477 પોઝિટિવ કેસ નોંધાયા,31 લોકોનાં મોત ,321 લોકોને ડિસ્ચાર્જ કરાયા

⭕ *24 કલાકમાં અમદાવાદ-346,સુરત-48,વડોદરા-35,સુરેન્દ્રનગર-6,સાબરકાંઠા-જામનગર 5,ગાંધીનગર-અરવલ્લી-પંચમહાલ-જુનાગઢ 4,ભાવનગર 3,બનાસકાંઠા-ભરૂચ-નવસારી 2,મહેસાણા-કચ્છ-ખેડા-ગીર સોમનાથ-અમરેલી 1 કેસ* ● રાજ્યમાં કુલ કેસ : 20574 ● રાજ્યમાં કુલ…

રાજપીપળામાં 75 દિવસના લોકડાઉન બાદ હિન્દુ દેવસ્થાન કમીટીના મુખ્ય 6 મંદિરમાં મા હરસિધ્ધિમંદિર મંદિરો કપાટ ખુલ્યા.

મંદિરના ઘંટની દોરી બાંધી વાંજીત્રો પણ બંધ રખાયા. સવારે સાંજે 7 થી સાંજના 7 સુધી મંદિરોમાં વહેલી સવારથી જ દર્શને…

ફળોનો રાજા કેરી. કોણ લાવ્યા.? જી હા, સુથારો કેરીને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવ્યા.

ફળોનો રાજા કેરી. કોણ લાવ્યા.? કેરી સુથારો સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવ્યા. ને માનતા ન હો તો વાંચો આ લોકકથા. ઇન્દ્રપુરી…

વૈશ્ચિક કોરોના મહામારીના સમયમાં જન સમાજ અર્થે સમર્પિત VYO ના સેવા કાર્યોને વર્લ્ડ રેકોર્ડ સ્ટાર એવોર્ડ 2020 એનાયત કરવામાં આવ્યો.

વિશ્વભર માં ફેલાયેલા નોવેલ કોરોના વાયરસ થી ફેલાયેલી મહામારી થી રક્ષણ પામવાના હેતુને સાકાર કરવા ભારત સરકાર દ્વારા ભારત માં…

અમદાવાદમાં રહેતા કિન્નરીબેન ભટ્ટ દ્વારા આજે પર્યાવરણ દિવસની અનોખી તસ્વીર યાત્રા.

આજે વિશ્વ પર્યાવરણ દિવસ. અમદાવાદમાં રહેતા કિન્નરીબેન ભટ્ટ દ્વારા આજે પર્યાવરણ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. હાથીજણમાં આવેલા…

આજે એવા કલાકારને મળીશું, જે વર્ષોથી કલા- સાધના કરી રહ્યા છે.તો આવો એવા ઉમદા આર્ટિસ્ટ ભરતભાઈ ભટ્ટને મળીએ.

સર્વે કલાકાર મિત્રો ને નમસ્કારમ્, હું ભરત ભટ્ટ, સંજોગોવસાત મુંબઈ થી અમદાવાદ શીફ્ટ થયો છું, 1962માં 11 મુ ધોરણ SSC…