રાજપીપળા ખાતે 8 ગામના ખેડૂતો અને ગ્રામજનો સહિત જિલ્લામાં મોટી સંખ્યામાં સરપંચનો કલેકટર કચેરીએ રેલી કાઢી હલ્લાબોલ.

રાજપીપળા ખાતે 8 ગામના ખેડૂતો અને ગ્રામજનો સહિત જિલ્લામાં મોટી સંખ્યામાં સરપંચનો કલેકટર કચેરીએ રેલી કાઢી હલ્લાબોલ. નર્મદાના 8 ગામના…

શિયાળામાં ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ આમળા, લીલી હળદર,અને લીલા શાકભાજીની બઝારમાં ધૂમ આવક થતાં કોરોનાકાળમાં રાહત થઈ શકે તેમ છે. – વિનોદ રાઠોડ.

શિયાળામાં ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ આમળા, લીલી હળદર,અને લીલા શાકભાજીની બઝારમાં ધૂમ આવક થતાં કોરોનાકાળમાં રાહત થઈ શકે તેમ છે.

*રાજ્યની બધી જ નગરપાલિકાઓમાં ભૂગર્ભ ગટર યોજના- એસ.ટી.પી-. અને ૧૦૦ ટકા નલ સે જલ માટે રાજ્ય સરકાર સંકલ્પબધ્ધ*

*૪૫ ટકા વસ્તી શહેરો નગરોમાં વસે છે ત્યારે નગરોને આધુનિક-અદ્યતન બનાવવા સાથે પાણી લાઇટ ગટર રસ્તાઓ જેવી પ્રાથમિક સુવિધાઓ સુદ્રઢ…

*કોરોનાને કંટ્રોલ કરવા લેવાયો નિર્ણય. અમદાવાદના દર્શાવેલ વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા પછી દુકાનો બંધ રાખવાનો આદેશ.*

અમદાવાદના 28 વિસ્તારમાં રાત્રે 10 વાગ્યા પછી દુકાનો રહેશે બંધ. કોરોના પર નિયંત્રણ લાવવા સરકાર અને આરોગ્ય તંત્ર કમર કસી…

ગુજરાતના કચ્છમા અનુસૂચિત જાતિનો વિરોધ.આરોપીઓની 24 કલાકમાં ધરપકડ કરવા માંગ*

આરોપીઓની 24 કલાકમાં ધરપકડ કરવામાં નહિ આવેતો સમગ્ર ગુજરાતના અનુસૂચિત જાતિના લોકો રસ્તા પર ઉતરશે* આંજ રોજ રાપર -કચ્છમાં અનુસૂચિત…

*તટ રક્ષક બન્યા દેવદૂત: ભારતીય તટરક્ષક દળે MSV કૃષ્ણ સુદામા પર રહેલા ક્રૂ મેમ્બર્સને બચાવ્યા*

પોરબંદર: ભારતીય તટરક્ષકદળે MSV કૃષ્ણ સુદામા (MMSI-419956117) પર રહેલા 12 ક્રૂ મેમ્બર 26 સપ્ટેમ્બર 202ની રાત્રીએ ઓખાના દરિયાકાંઠાથી લગભગ 10…

અમદાવાદ વસ્ત્રાપુર મા મોબાઈલ ની દુકાન મા કામ કરતા કર્મચારીને માલિકે નોકરી માંથી છૂટો કરતા વિવાદ…..

કર્મચારી એ એસીપી A ડિવિઝન મા કામ કરતા ચૌધરી નામના કોન્સ્ટેબલને જાણ કરી કોન્સ્ટેબલએ દુકાન મલિકને ધમકાવ્યો પોલીસની હાજરીના વિડીયો…

બ્રેકીંગ ન્યૂઝ રાપર હત્યાનો આરોપી મુંબઈથી ઝડપાયો 24 કલાકમાં મુંબઈ ક્રાઈમબ્રાંચે આરોપીને ઝડપ્યો.

રાપરમાં વકીલ દેવજી મહેશ્વરીની કરવામાં આવી હતી હત્યા દેવજી મહેશ્વરીની હત્યાના આરોપીનું નામ ભરત રાવલ 24 વર્ષના ભરત રાવલ પર…