રાજપીપળા શાક માર્કેટ સીમા સીલ્ક નામની દુકાને ઝપાઝપી, મારામારી

રાજપીપળા, તા૧૧ રાજપીપળા શાક માર્કેટ સીમા સીલ્ક નામની દુકાને મોટર સાઇકલ ઊભી રાખવા ના મામલે ઝપાઝપી, મારામારી થતા તથા જાનથી…

રાજ્યના જુદા જુદા જિલ્લામાંથી ચૉરાયેલ કુલ-૧૦ મોટર સાયકલો સાથે આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા પોલીસ ટેક્નીકલ સર્વેલન્સની મદદથી માહિતી મેળવી મો.સા. ચોરીની ગેંગ ઝડપી પાડી.

રાજ્યના જુદા જુદા જિલ્લામાંથી ચૉરાયેલ કુલ-૧૦ મોટર સાયકલો સાથે આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા પોલીસ ટેક્નીકલ સર્વેલન્સની મદદથી માહિતી મેળવી મો.સા.…

આ દિવાળીમાં ક્યાંય બહાર જવાનું નથી. હોટલમાં જમવા જવાનું નથી.

🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳 દિવાળીના તહેવારોમાં વાઘબારસથી ભાઈબીજ લગીનું પારંપરિક જમવાનું મેનુ જોઇ તમને અચુક પાણી આવવું જોઇએ. આ લખનાર આ બધી પારંપરિક…

અમદાવાદ વી. એસ. હોસ્પિટલ ખાતે છેલ્લા નવ દિવસથી ચાલતા ચાર પરિવારોના ધરણાનો અંત,

અમદાવાદ વી. એસ. હોસ્પિટલ ખાતે છેલ્લા નવ દિવસથી ચાલતા ચાર પરિવારોના ધરણાનો અંત, સરકારની ખાત્રી, કાલે સવારે આઠ વાગે પીડિતો…

કોરોના સંકટથી ઉગારવા માટે હંમેશા લોકોની પડખે ઉભી રહી છે ‘કિટ’

કુદરતી આફતોના સમયે લોકોની પીડા દૂર કરવા અથવા તેના પર કાબૂ મેળવવા માટે કલિંગા ઈંસ્ટિટ્યૂટ ઑફ ઈંડસ્ટ્રિયલ ટેકનોલોજી (કેઆઈઆઈટી) ભુવનેશ્વર…

ગાંધીનગર સાંતેજના ફાર્મ હાઉસમાં નબીરાઓની દારૂ મહેફિલ ઝડપાઈ, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલના દીકરા સહિત 20 નબીરાઓ ઝડપાયા

ગાંધીનગર સાંતેજના ફાર્મ હાઉસમાં નબીરાઓની દારૂ મહેફિલ ઝડપાઈ, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલના દીકરા સહિત 20 નબીરાઓ ઝડપાયા

અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી.એ ચોરીના ત્રીસ વાહનો સાથે બે વાહન ચોરોની ધરપકડ કરેલ છે. ત્રીસ ગુનાનો ઉકેલાયો ભેદ.

અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી.એ ચોરીના ત્રીસ વાહનો સાથે બે વાહન ચોરોની ધરપકડ કરેલ છે. ત્રીસ ગુનાનો ઉકેલાયો ભેદ.

*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા.11/11/2020*

*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા.11/11/2020* *નિયમોની એસીતેસી* નવરાત્રિમાં ભલે ગરબાની મંજૂરી નહીં, ભાજપના નેતાઓ-કાર્યકરો વિજયોત્સવમાં ઢોલ-નગારાના તાલે ટોળે વળીને ગરબે…

આણંદના પૂર્વ ધારાસભ્ય રોહિત પટેલનું નિધન, હૃદય રોગના હુમલાને લીધે થયું નિધન, મુખ્યમંત્રી રૂપાણીએ ટ્વિટ કરી પાઠવી શ્રદ્ધાંજલિ

આણંદના પૂર્વ ધારાસભ્ય રોહિત પટેલનું નિધન, હૃદય રોગના હુમલાને લીધે થયું નિધન, મુખ્યમંત્રી રૂપાણીએ ટ્વિટ કરી પાઠવી શ્રદ્ધાંજલિ

દિવાળી વેકેશનમાં પોઇચા ખાતે નીલકંઠધામ ખાતે પ્રદર્શનનો સહિત સહજાનંદ યુનિવર્સ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું.

દિવાળી વેકેશનમાં પોઇચા ખાતે નીલકંઠ ધામ ખાતે પ્રદર્શનનો સહિત સહજાનંદ યુનિવર્સ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું. 8 માસ બાદ પોઇચા નિલકંઠ…