અમદાવાદ વી. એસ. હોસ્પિટલ ખાતે છેલ્લા નવ દિવસથી ચાલતા ચાર પરિવારોના ધરણાનો અંત, સરકારની ખાત્રી, કાલે સવારે આઠ વાગે પીડિતો ચાર ડેડબોડી સ્વીકારી અંતિમ સંસ્કાર કરશે. બનાવની વિગતે વાત કરતા તારીખ 04/11/2020 ના રોજ પીરાણાની ફેકટરીમાં બ્લાસ્ટ થતા મોતને ભેટેલા 12 માંથી ચાર મૃતદેહ ન્યાય ન મળે ત્યાં સુધી ડેડબોડી સ્વીકારવાનો ઇન્કાર કરી ધરણા માટે બેઠેલા હતા જેઓને સરકારે ન્યાયની ખાત્રી આપતાં ધરણાનો અંત આવેલ છે.
Related Posts

*’એક પેડ મા કે નામ’ : રાજ્યપાલના પૌત્ર આર્યમાને દાદીમા અને દાદાજી સાથે વૃક્ષારોપણ કર્યું*
*’એક પેડ મા કે નામ’ : રાજ્યપાલના પૌત્ર આર્યમાને દાદીમા અને દાદાજી સાથે વૃક્ષારોપણ કર્યું* ગાંધીનગર, સંજીવ રાજપૂત; રાજ્યપાલ…

*ગુજરાત પોલીસમાં ફરજરત વધુ ૨૬૧ એએસઆઈને પીએસઆઈ તરીકે અપાઈ બઢતી*
*ગુજરાત પોલીસમાં ફરજરત વધુ ૨૬૧ એએસઆઈને પીએસઆઈ તરીકે અપાઈ બઢતી* ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાત પોલીસ વિભાગના પોલીસ કર્મચારી-અધિકારીઓને સંવર્ગવાર…

*
સીતાપુર(ઉત્તર પ્રદેશ): ગેરકાયદેસર અતિક્રમણ પર વહીવટીતંત્રની મોટી કાર્યવાહી*
*સીતાપુર(ઉત્તર પ્રદેશ): ગેરકાયદેસર અતિક્રમણ પર વહીવટીતંત્રની મોટી કાર્યવાહી*
ઘણા લગ્ન મંડપ પર પણ બુલડોઝર ચાલ્યા, ભારે પોલીસ બંદોબસ્ત…