અમદાવાદ વી. એસ. હોસ્પિટલ ખાતે છેલ્લા નવ દિવસથી ચાલતા ચાર પરિવારોના ધરણાનો અંત, સરકારની ખાત્રી, કાલે સવારે આઠ વાગે પીડિતો ચાર ડેડબોડી સ્વીકારી અંતિમ સંસ્કાર કરશે. બનાવની વિગતે વાત કરતા તારીખ 04/11/2020 ના રોજ પીરાણાની ફેકટરીમાં બ્લાસ્ટ થતા મોતને ભેટેલા 12 માંથી ચાર મૃતદેહ ન્યાય ન મળે ત્યાં સુધી ડેડબોડી સ્વીકારવાનો ઇન્કાર કરી ધરણા માટે બેઠેલા હતા જેઓને સરકારે ન્યાયની ખાત્રી આપતાં ધરણાનો અંત આવેલ છે.
Related Posts
*📍દુબઇ તથા અન્ય દેશોમાં મોટી રકમનુ ગેરકાયદેસર ટ્રાન્જેકશનનું કૌભાંડ પકડી પાડતી એસ.ઓ.જી. ભરૂચ.*
*📍દુબઇ તથા અન્ય દેશોમાં મોટી રકમનુ ગેરકાયદેસર ટ્રાન્જેકશનનું કૌભાંડ પકડી પાડતી એસ.ઓ.જી. ભરૂચ.* આધાર કાર્ડમાં ચેડા કરી એડ્રેસમાં ફેરફાર…
*પીએમ મોદી કરશે લોકાર્પણ: નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે યુ. એન. મહેતા ખાતે ૩૦૦ કરોડના ખર્ચે નિર્માણાધિન બાળ હૃદયરોગ બિલ્ડીંગની મુલાકાત લીધી*
અમદાવાદ: નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા અમદાવાદની યુ એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટમાં બાળ હ્યદયરોગ માટે નિર્માણધિન નવી બિલ્ડીંગની આજે મુલાકાત…
વડોદરાનાં ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયા તથા તેમના પુત્ર હિરેન સુખડીયા થયા કોરોનાગ્રસ્ત..
વડોદરા ના સયાજીગંજ ના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયા તથા તેમના પુત્ર હિરેન સુખડીયા થયા કોરોના ગ્રસ્ત.. ગોત્રી ખાતે ની સરકારી કોવિડ…
