અમદાવાદ વી. એસ. હોસ્પિટલ ખાતે છેલ્લા નવ દિવસથી ચાલતા ચાર પરિવારોના ધરણાનો અંત, સરકારની ખાત્રી, કાલે સવારે આઠ વાગે પીડિતો ચાર ડેડબોડી સ્વીકારી અંતિમ સંસ્કાર કરશે. બનાવની વિગતે વાત કરતા તારીખ 04/11/2020 ના રોજ પીરાણાની ફેકટરીમાં બ્લાસ્ટ થતા મોતને ભેટેલા 12 માંથી ચાર મૃતદેહ ન્યાય ન મળે ત્યાં સુધી ડેડબોડી સ્વીકારવાનો ઇન્કાર કરી ધરણા માટે બેઠેલા હતા જેઓને સરકારે ન્યાયની ખાત્રી આપતાં ધરણાનો અંત આવેલ છે.
Related Posts
તું મારી સાથે પ્રેમ સંબંધ રાખતી તેમ કહી પ્રેમીએ પરિણિત મહિલાએ પોતાની સાથે સંબંધ રાખવાના મામલે બિભત્સ માંગણીઓ કરી છેડતી કરતા પોલીસ ફરિયાદ.
રાજપીપળા દરબાર રોડની રહેવાસી પરિણિત મહિલાની ફરિયાદ. રાજપીપળા, તા. 4 રાજપીપળા દરબાર રોડ પર રહેતી પરણીત મહિલાને જીતગઢ ગામના યુવાન…
*અમદાવાદ ડિસ્ટ્રીક્ટ ટેકવોન્ડો ચેમ્પિયનશીપમાં તીર્થ શ્રીમાળી ટેકવન્ડો કલબના વિધાર્થીઓ ઝળક્યા*
*અમદાવાદ ડિસ્ટ્રીક્ટ ટેકવોન્ડો ચેમ્પિયનશીપમાં તીર્થ શ્રીમાળી ટેકવન્ડો કલબના વિધાર્થીઓ ઝળક્યા* અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ડિસ્ટ્રીક્ટ ટેકવન્ડો ચેમ્પિયનશીપનુ સફળ આયોજન…
સોશિયલ ડિસ્ટન્સનો અદભુત ફોટો. – કૃણાલ સોની.
હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના નામના વાયરસે કહેર મચાવી દીધો છે, ત્યારે ભારત સરકાર દ્વારા પણ ચુસ્તપણે lock down નું પાલન…
