અમદાવાદ વી. એસ. હોસ્પિટલ ખાતે છેલ્લા નવ દિવસથી ચાલતા ચાર પરિવારોના ધરણાનો અંત, સરકારની ખાત્રી, કાલે સવારે આઠ વાગે પીડિતો ચાર ડેડબોડી સ્વીકારી અંતિમ સંસ્કાર કરશે. બનાવની વિગતે વાત કરતા તારીખ 04/11/2020 ના રોજ પીરાણાની ફેકટરીમાં બ્લાસ્ટ થતા મોતને ભેટેલા 12 માંથી ચાર મૃતદેહ ન્યાય ન મળે ત્યાં સુધી ડેડબોડી સ્વીકારવાનો ઇન્કાર કરી ધરણા માટે બેઠેલા હતા જેઓને સરકારે ન્યાયની ખાત્રી આપતાં ધરણાનો અંત આવેલ છે.
Related Posts
આવી રીતે બનાવો બુંદીના લાડુ. – તૃપ્તિ ત્રિવેદી.
https://youtu.be/0XxSkFMsVao
ઉત્તમ બ્રીધિંગ માટે ઉત્તમ સલાહઃ વર્તમાન સમયમાં અસ્થમાના દરદીઓ માટે મહત્ત્વપૂર્ણ ટિપ્સ!
હઠીલી શ્વાસોશ્વાસની સ્થિતિઓ ભારતમાં મોટો આરોગ્યનો બોજ છે. ભારતમાં આશરે 93 મિલિયન લોકો હઠીલી શ્વાસોશ્વાસની બીમારીથી પીડાય છે, જેમાંથી આશરે…
*અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સેવારત કેટલાક એવા ચહેરાઓ, જેણે હતભાગીઓના પરિજનોનું સંતુલન જાળવી રાખવામાં મદદ કરી*
*અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સેવારત કેટલાક એવા ચહેરાઓ, જેણે હતભાગીઓના પરિજનોનું સંતુલન જાળવી રાખવામાં મદદ કરી* અમદાવાદ, સંજીવ રાજપૂત: મેઘાણીનગર વિસ્તારમાં…
