અમદાવાદ વી. એસ. હોસ્પિટલ ખાતે છેલ્લા નવ દિવસથી ચાલતા ચાર પરિવારોના ધરણાનો અંત, સરકારની ખાત્રી, કાલે સવારે આઠ વાગે પીડિતો ચાર ડેડબોડી સ્વીકારી અંતિમ સંસ્કાર કરશે. બનાવની વિગતે વાત કરતા તારીખ 04/11/2020 ના રોજ પીરાણાની ફેકટરીમાં બ્લાસ્ટ થતા મોતને ભેટેલા 12 માંથી ચાર મૃતદેહ ન્યાય ન મળે ત્યાં સુધી ડેડબોડી સ્વીકારવાનો ઇન્કાર કરી ધરણા માટે બેઠેલા હતા જેઓને સરકારે ન્યાયની ખાત્રી આપતાં ધરણાનો અંત આવેલ છે.
Related Posts
*ગાંધીનગર ખાતે અક્ષરધામ મંદિર ઝગમગી ઉઠ્યુ*
દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાંધીનગરના અક્ષરધામ ખાતે દિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવી છે. 10 હજાર દિવડાઓ પ્રગટાવવામાં આવ્યા.…
NEWS અમદાવાદ* ઝડફિયાની હત્યાના કાવતરા મુદ્દે વધુ એક આરોપી સીંદેશ ખરાડેની ATS દ્વારા ધરપકડ કરવામાં આવી.
NEWS અમદાવાદ* ઝડફિયાની હત્યાના કાવતરા મુદ્દે વધુ એક આરોપી સીંદેશ ખરાડેની ATS દ્વારા ધરપકડ કરવામાં આવી.
*ભાદરવી મેળામાં અંબાજી ચાચર ચોકમાં ૫૯ વર્ષથી લીંબુ શરબતની અવિરત ચાલતી સેવા*
*ભાદરવી મેળામાં અંબાજી ચાચર ચોકમાં ૫૯ વર્ષથી લીંબુ શરબતની અવિરત ચાલતી સેવા* અંબાજી, સંજીવ રાજપૂત: ભાદરવી પૂનમના મેળાનો આજથી…
