અમદાવાદ વી. એસ. હોસ્પિટલ ખાતે છેલ્લા નવ દિવસથી ચાલતા ચાર પરિવારોના ધરણાનો અંત, સરકારની ખાત્રી, કાલે સવારે આઠ વાગે પીડિતો ચાર ડેડબોડી સ્વીકારી અંતિમ સંસ્કાર કરશે. બનાવની વિગતે વાત કરતા તારીખ 04/11/2020 ના રોજ પીરાણાની ફેકટરીમાં બ્લાસ્ટ થતા મોતને ભેટેલા 12 માંથી ચાર મૃતદેહ ન્યાય ન મળે ત્યાં સુધી ડેડબોડી સ્વીકારવાનો ઇન્કાર કરી ધરણા માટે બેઠેલા હતા જેઓને સરકારે ન્યાયની ખાત્રી આપતાં ધરણાનો અંત આવેલ છે.
Related Posts
બ્રેકિંગ ન્યૂઝ: ગુજરાત માટે માઠા સમાચાર અત્યાર સુધી કોરોનાનાં કુલ 45 કેસ નોંધાયા એક વ્યક્તિને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
બ્રેકિંગ ન્યૂઝ: ગુજરાત માટે માઠા સમાચાર અત્યાર સુધી કોરોનાનાં કુલ 45 કેસ નોંધાયા એક વ્યક્તિને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા અમદાવાદમાં 31…
વાંચો..ગણેશ ઉત્સવને લઈ અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે લોકોને શું કરી અપીલ..
અમદાવાદ: એકતરફ કોરોનાનો કાળ ચાલી રહ્યો છે તો બીજી તરફ ગુજરાતમાં ઉત્સવોના તહેવાર. કોરોના સંક્રમણને રોકવા સરકાર તેમજ રાજ્ય પોલીસ…
ગાય પોતાની વેદના પાળિયાને સંભળાવે છે.
જાગો રે વીર પાળિયા તમે પોઠિયા નીદરમાં અમારી રક્ષા ખાતર તમે માથા દીધા આજે અમારા માથા દુશ્મન કાપે તો પણ…
