અમદાવાદ વી. એસ. હોસ્પિટલ ખાતે છેલ્લા નવ દિવસથી ચાલતા ચાર પરિવારોના ધરણાનો અંત, સરકારની ખાત્રી, કાલે સવારે આઠ વાગે પીડિતો ચાર ડેડબોડી સ્વીકારી અંતિમ સંસ્કાર કરશે. બનાવની વિગતે વાત કરતા તારીખ 04/11/2020 ના રોજ પીરાણાની ફેકટરીમાં બ્લાસ્ટ થતા મોતને ભેટેલા 12 માંથી ચાર મૃતદેહ ન્યાય ન મળે ત્યાં સુધી ડેડબોડી સ્વીકારવાનો ઇન્કાર કરી ધરણા માટે બેઠેલા હતા જેઓને સરકારે ન્યાયની ખાત્રી આપતાં ધરણાનો અંત આવેલ છે.
Related Posts
નર્મદા વસંત પંચમી તાડે જંગલો, વન વગડામાં ઠેરઠેર પૂર બહારમાં ખીલી ઉઠ્યા કેસુડા.. વસંતના વધામણા લેતા કેસુડા નર્મદાની સાતપુડા અને વિદ્યા ચલણી ગિરિમાળાઓ ની શોભા બન્યાં.
કેસુડા શેર ખીલે છે ત્યારે કેસરી ફૂલ જંગલની શોભા બની જાય છે. નર્મદાના આદિવાસીઓ કેસુડો નો ભરપૂર ઉપયોગ કરે છે…
ન્યુ કલોથ માર્કેટના10 વેપારીઓ કોરોના પોઝિટિવ,351 વેપારીઓના કોરોના ટેસ્ટ કરાયા.
જે રીતે કોરોનાનો કહેર વધતો જઈ રહ્યો છે. તે જોતા મસ્કતી કાપડ મહાજન ન્યુક્લોથ માર્કેટ ના વેપારીઓએ કોરોના ટેસ્ટ કરાવવાનું…
*સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે બેઝીક લાઇફ સપોર્ટ સુવિધા ધરાવતી ૪ નવી એમ્બ્યુલન્સ સેવાઓનો ઉમેરો*
*સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે બેઝીક લાઇફ સપોર્ટ સુવિધા ધરાવતી ૪ નવી એમ્બ્યુલન્સ સેવાઓનો ઉમેરો* અમદાવાદ, સંજીવ રાજપૂત: ડો. જોષી એ…
