અમદાવાદના હાટકેશ્વર ભાઈપુરાના હરિપુરા વોડઁ મા એક સાથે ૨૧ થી વધારે શાકભાજી વાળા ફેરિયાઓને કોરોના પોઝિટીવ આવતા તંત્ર એલર્ટ

અમદાવાદના હાટકેશ્વર ભાઈપુરાના હરિપુરા વોડઁ મા એક સાથે ૨૧ થી વધારે શાકભાજી વાળા ફેરિયાઓને કોરોના પોઝિટીવ આવતા તંત્ર હરકતમા આવ્યું…

કોરોનાયુગમાં ખાલી મન ક્યાંથી લાવવું? આ આત્માના વિચારો કેવા કેવા અભ્યાસ કરાવે છે….. તમારે શાંતિ છે… હોં…

Good Morning… સરેરાશ ભારતીય સાથે આત્મા સંબંધી ચર્ચા થાય તો ભગવદ્દ ગીતાના એકાદ બે શ્લોકમાં આત્મા સમજાવવા કોશિષ કરી લે.…

સામાન્ય લોકોને એવી ઇમેજ છે કે સફળ કલાકારોના સંતાનો આસાનીથી કલાકાર બનતા હોય છે

“સામાન્ય લોકોને એવી ઇમેજ છે કે સફળ કલાકારોના સંતાનો આસાનીથી કલાકાર બનતા હોય છે, જાણીતા કલાકારોના સંતાનોનું સફળ એક્ટર બનવું…

મેઘાણી,કલાપી,નો કસુંબો “અઝીઝે” પીધો, ગઝલમાં ગુજરાતને શિરમોર કીધું, હું છેલછબીલો ગુજરાતી, કહેતા મારી કહું તૂટે, ભઈ ગુજરાતી હું ગુજરાતી, ભાટી એન “અઝીઝ”

ગાંડી ગીરનો “શેર” છું, ગુર્જર વસુંધરાનો “મોર” છું, કહેતા મારી ખુશી ખૂટે, ભઈ ગુજરાતી હું ગુજરાતી, મોહન,મોરારિ,ની ભૂમિને, ગરવી ધરાનો…

લકઝરીવાનનો ડ્રાયવર કોરોના સામે રણભૂમિમાં લડતો અનોખો યોદ્ધો

સેમ્પલ લેવાના હોય તે દર્દીઓને પાલનપુરથી લકઝરીમાં લેવા જાય છે. બસમાં લાવેલા કેટલાક દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છતાં ડ્રાયવરે હિંમત…

*ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા વિદ્યાર્થીઓ ઘરે જઈ શકશે*

કેન્દ્ર સરકારે કોરોના વાઈરસને પગલે ૨૪મી માર્ચે સમગ્ર દેશમાં રોતારોત લોકડાઉનની જાહેરાત કરી દીધી હતી. જોકે આ નિર્ણય એટલો અધકચરો…