આમ તો સંગઠનમાં ફેરબદલની પ્રક્રિયા ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરી દેવાની હતી. પરંતુ અલગ અલગ સંજોગોના કારણે આ કામગીરી પર બ્રેક વાગી જતી હતી. ગુજરાત ભાજપમાં ફેરફારને લઈને નિર્ણય મોદી-શાહને કરવાનો છે. હાલમાં હોમ સ્ટેટને કાર્યવાહક તરીકે ચલાવી રહ્યા છે. ત્યારે આ બાબત રાજ્યની સરકાર અને સંગઠનમાં મોટા ફેરફારના સંકેત આપી રહ્યા છે.
Related Posts
⭕ *ગુજરાતમાં નવા 1108 પોઝિટિવ કેસ નોંધાયા,24 લોકોનાં મોત ,1032 લોકો ડિસ્ચાર્જ*
⭕ *ગુજરાતમાં નવા 1108 પોઝિટિવ કેસ નોંધાયા,24 લોકોનાં મોત ,1032 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 293,અમદાવાદ 156,વડોદરા 91,રાજકોટ 79,ગાંધીનગર…
સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પ્રવાસીઓ નો ધસારો
નર્મદા બ્રેકોંગ… સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પ્રવાસીઓ નો ધસારો આજે રવિવારના દિવસે ઓનલાઇન ટિકિટ માટે નું સર્વર ખોટકાતા પ્રવાસીઓનો…
વિશ્વ યોગ દિવસ” ની SOU એકતાનગર ખાતે જિલ્લાકક્ષા સહિત જિલ્લાભરમાં થનારી ઉજવણી માટે જિલ્લા પ્રસાશન દ્વારા તડામાર તૈયારીઓ : …
