આમ તો સંગઠનમાં ફેરબદલની પ્રક્રિયા ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરી દેવાની હતી. પરંતુ અલગ અલગ સંજોગોના કારણે આ કામગીરી પર બ્રેક વાગી જતી હતી. ગુજરાત ભાજપમાં ફેરફારને લઈને નિર્ણય મોદી-શાહને કરવાનો છે. હાલમાં હોમ સ્ટેટને કાર્યવાહક તરીકે ચલાવી રહ્યા છે. ત્યારે આ બાબત રાજ્યની સરકાર અને સંગઠનમાં મોટા ફેરફારના સંકેત આપી રહ્યા છે.
Related Posts
*દલિત યુવાનના મૃત્યુ સંદર્ભે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને કડક કાર્યવાહીના આદેશ આપતા પૂર્વ સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકી*
*દલિત યુવાનના મૃત્યુ સંદર્ભે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને કડક કાર્યવાહીના આદેશ આપતા પૂર્વ સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકી* અમરેલી,…
આરોપી દીઠ ભોગબનનારનાં માતા-પિતાને રૂ.૧૦,૦૦,૦૦૦/- વળતર ચૂકવવાનો હુકમ કરેલ.
નામદાર એડી. સેશન્સ(સ્પેશ્યલ કોર્ટ) રાજુલા દ્વારા નાગેશ્રી પો.સ્ટે. ગુ.નં.ફ.૦૩/૧૭ તપાસ અધિકારી તથા પી.પી.ની દલીલ આધારે સગીર વયની બાળકી ઉપર ગેંગ…
*અંબાજી બસ ડેપોએ ઇતિહાસ સર્જ્યો, એક દિવસમાં 26 લાખની કરી આવક*
*અંબાજી બસ ડેપોએ ઇતિહાસ સર્જ્યો, એક દિવસમાં 26 લાખની કરી આવક* જીએનએ અંબાજી: શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત…
