આમ તો સંગઠનમાં ફેરબદલની પ્રક્રિયા ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરી દેવાની હતી. પરંતુ અલગ અલગ સંજોગોના કારણે આ કામગીરી પર બ્રેક વાગી જતી હતી. ગુજરાત ભાજપમાં ફેરફારને લઈને નિર્ણય મોદી-શાહને કરવાનો છે. હાલમાં હોમ સ્ટેટને કાર્યવાહક તરીકે ચલાવી રહ્યા છે. ત્યારે આ બાબત રાજ્યની સરકાર અને સંગઠનમાં મોટા ફેરફારના સંકેત આપી રહ્યા છે.
Related Posts
અમદાવાદમાં એક તરફ ભૂકંપના આંચકા અને બીજી તરફ વરસાદ.
https://youtu.be/0zR2wAkwU4Y
*ચાવડાનો આરોપ સરકાર લોકોમાં ડરનો માહોલ ઉભો કરી રહી છે*
ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પહેલા કોંગ્રેસ સોશિયલ મીડિયાના કાર્યકર્તાની પોસ્ટને લઇને ધરપકડથી કોંગ્રેસે સરકારની કામગીરી સામે પ્રશ્નો કર્યા છે. જેમાં કોંગ્રેસ…
*આમ આદમી પાર્ટી ગુજરાત રાજ્યની ટીમની ગોપાલરાયજીની અધ્યક્ષતામાં ટેલીકૉન્ફ્રન્સ યોજાઈ*
*ગુજરાતની જનતા અને આમ આદમી પાર્ટી ગુજરાતના કાર્યકરોને નવ વર્ષની શુભેચ્છા પાઠવતા ગોપાલરાયજી* *આવનાર ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આમ આદમી…
