આમ તો સંગઠનમાં ફેરબદલની પ્રક્રિયા ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરી દેવાની હતી. પરંતુ અલગ અલગ સંજોગોના કારણે આ કામગીરી પર બ્રેક વાગી જતી હતી. ગુજરાત ભાજપમાં ફેરફારને લઈને નિર્ણય મોદી-શાહને કરવાનો છે. હાલમાં હોમ સ્ટેટને કાર્યવાહક તરીકે ચલાવી રહ્યા છે. ત્યારે આ બાબત રાજ્યની સરકાર અને સંગઠનમાં મોટા ફેરફારના સંકેત આપી રહ્યા છે.
Related Posts
*એફડીએનો આસિસ્ટન્ટ કમિશનર લાંચ લેતાં ઝડપાયો*
ઔરંગાબાદ: રાજ્યના બીડ શહેરમાં ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશન એફડીએના આસિસ્ટન્ટ કમિશનરની ૩૫ હજાર રૂપિયાની કથિત લાંચ લેવા બદલ એન્ટી કરપ્શન…
*યુનિવર્સિટીઓ PGDM અને MBA કોર્સ એકસાથે નહીં ચલાવી શકે*
નવી દિલ્હી: સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ હવે PGDM (સ્નાતક પછીનો) અને MBA કોર્સની રજૂઆત એકસાથે નહીં કરી શકે. તેમણે બંનેમાંથી…
આરોગ્ય તંત્રના છુપાવતા આંકડા અને અસુવિધાઓ સામે
પ્રજામાં રોષ
બ્રેકીંગ ન્યૂઝ નર્મદા : રાજપીપલા સ્મશાન ગૃહમાં આજે વધુ ત્રણ કોરોના મૃતકોના અગ્નિ સંસ્કાર કરાયા. એપ્રિલ માં મોતનો આંકડો વધીને…
