આમ તો સંગઠનમાં ફેરબદલની પ્રક્રિયા ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરી દેવાની હતી. પરંતુ અલગ અલગ સંજોગોના કારણે આ કામગીરી પર બ્રેક વાગી જતી હતી. ગુજરાત ભાજપમાં ફેરફારને લઈને નિર્ણય મોદી-શાહને કરવાનો છે. હાલમાં હોમ સ્ટેટને કાર્યવાહક તરીકે ચલાવી રહ્યા છે. ત્યારે આ બાબત રાજ્યની સરકાર અને સંગઠનમાં મોટા ફેરફારના સંકેત આપી રહ્યા છે.
Related Posts
કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે મથુરાના બાંકે બિહારી મંદિરમાં શુક્રવારે સવારે બે વાગ્યે મંગળા આરતી સમયે અભૂતપૂર્વ ભીડને કારણે ધક્કામુક્કીથી ગુંગળામણને કારણે…
કેન્દ્ર સરકારને 8 વર્ષ પૂર્ણ થતા જામનગર જિલ્લા ભાજપ દ્વારા પ્રેસનું સંવાદનું કરાયું આયોજન જામનગર: કેન્દ્ર સરકારના 8 વર્ષ પૂર્ણ…
*જામનગરના સત્યસાઈ ગરબી મંડળના નવરાત્રી મહોત્સવમાં યુવા દીકરા-દીકરીઓ દ્વારા રજૂ કરાયો અદભુત મશાલ રાસ* જામનગર, સંજીવ રાજપૂત: જામનગરના સત્યસાઈ નગર…
