આવતીકાલે ગુજરાતના 1 હજારથી વધુ સીએનજી પંપ રહેશે બંધ બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી સીએનજી ગેસનું વેચાણ બંધ કરવાનો નિર્ણય

આવતીકાલે ગુજરાતના 1 હજારથી વધુ સીએનજી પંપ રહેશે બંધબપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી સીએનજી ગેસનું વેચાણ બંધ કરવાનો નિર્ણયપેન્ડિંગ…

પશ્રિમ રેલવેમાં સર્વપ્રથમ અમદાવાદ રેલવે સ્ટેશન પર ઇલેકટ્રિક વ્હીકલ પાર્કિંગ અને ચાર્જિંગ પોઇન્ટનું લોકાર્પણ અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના હસ્તે કરવામાં આવ્યું

પશ્રિમ રેલવેમાં સર્વપ્રથમ અમદાવાદ રેલવે સ્ટેશન પર ઇલેકટ્રિક વ્હીકલ પાર્કિંગ અને ચાર્જિંગ પોઇન્ટનું લોકાર્પણ અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના હસ્તે…

ગાંધીનગર નજીક આવેલા રૂપાલમાં શ્રી વરદાયીની માતાજીના સુપ્રસિદ્ધ મંદિરે મહા મહિનાની ભક્તિભાવસભર ઉજવણી કરવામાં આવી હતી

ગાંધીનગર નજીક આવેલા રૂપાલમાં શ્રી વરદાયીની માતાજીના સુપ્રસિદ્ધ મંદિરે મહા મહિનાની ભક્તિભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે એક ભાવિક…

બોલિવૂડના જાણીતા ગાયક બપ્પી લાહિરીનું નિધન 69 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ પીઢ ગાયક અને સંગીતકાર બપ્પી લાહિરીનું બુધવારે સવારે નિધન થયું.

#𝙉𝙀𝙒𝙎𝙂𝙐𝙅𝘼𝙍𝘼𝙏𝙄 **બોલિવૂડના જાણીતા ગાયક બપ્પી લાહિરીનું નિધન, 69 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ* _પીઢ ગાયક અને સંગીતકાર બપ્પી લાહિરીનું બુધવારે…

મિલિટરી સ્ટેશન ખાતે મહિલા સશક્તિકરણ પ્રોજેક્ટ ‘સમૃદ્ધિ’નું ઉદ્ઘાટન કરતા મોનીકા વાધવા

અમદાવાદ: ગોલ્ડન કટાર પરિવાર કલ્યાણ સંગઠનના ચેરપર્સન શ્રીમતી મોનિકા વાધવા દ્વારા ધ્રાંગધ્રા મિલિટરી સ્ટેશન ખાતે 14 ફેબ્રુઆરી 2022ના રોજ મહિલા…

ભુજ એરફોર્સની મુલાકાત લેતા એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફએર માર્શલ વિક્રમસિંહ

અમદાવાદ: દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ વિક્રમસિંહે તા. 13 અને 14 ફેબ્રુઆરીના રોજ ભૂજ ખાતે આવેલા…

અમદાવાદના જમાલપુર ચાર રસ્તા પાસે આવેલ પેટ્રોલ પંપ પર લાગી આગ. મોટી દુર્ઘટના ટળી.

જીએનએ અમદાવાદ: : અમદાવાદના જમાલપુર ચાર રસ્તા પાસે આવેલ પેટ્રોલ પમ્પ પર લાગી આગ. સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ પેટ્રોલનું…

અંબાજી – ગબ્બર ખાતે ૫૧ શક્તિપીઠના આઠમાં પાટોત્સવની કરાઈ ઉજવણી.

જીએનએ અંબાજી: ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી ના ગબબર ખાતે 51 શક્તિપીઠ બનાવામાં આવ્યું છે. અંબાજીના ગબબર ખાતે બનાવામાં આવેલા 51…