ગાંધીનગર નજીક આવેલા રૂપાલમાં શ્રી વરદાયીની માતાજીના સુપ્રસિદ્ધ મંદિરે મહા મહિનાની ભક્તિભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે એક ભાવિક ભક્ત ધ્વારા ડૉલરના હારનો શણગાર કરવામાં આવ્યો હતો. ૧૫૦૦ ડૉલર જેટલા આ શણગારની કિમત દોઢ લાખ રૂપિયા જેટલી થાય છે.
Related Posts
સમગ્ર નર્મદા જિલ્લામાં મેઘરાજા આજે ઓળઘોળ થયા. પાંચ તાલુકામાં સર્વત્ર શ્રી વર્ષા.
દેડીયાપાડામાં 3 ઇંચ, સાગબારા તાલુકામાં 2.5 ઇંચ, તિલકવાડામાં 2 ઇંચ, નાંદોદમાં 1.5 ઇંચ તથા ગરુડેશ્વર તાલુકામાં 1 ઈંચ વરસાદથી નર્મદા…
*આણંદ DSP ખંભાત DYSPને રજા પર ઉતરવુ ભારે પડ્યુ નારાજ સરકારે બદલી કરી*
બંને અધિકારીઓના સ્થાને અમદાવાદના ડીસીપી ટ્રાફિક અજીત રાજિયનને આણંદ જિલ્લાના એસપી બનાવાયા છે અને એસીબીમાં આસિસ્ટન્ટડિરેક્ટર તરીકે ફરજ બજાવતા ભારતી…
ધોરાજી નજીક ફાયરીંગ કરી લાખોની આંગડીયા લૂંટ ચલાવનાર માસ્ટર માઈન્ડ ઝડપાયો
ધોરાજી નજીક ફાયરીંગ કરી લાખોની આંગડીયા લૂંટ ચલાવનાર માસ્ટર માઈન્ડને પોલીસે ઉત્તરપ્રદેશથી દબોચી લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ…
