ગાંધીનગર નજીક આવેલા રૂપાલમાં શ્રી વરદાયીની માતાજીના સુપ્રસિદ્ધ મંદિરે મહા મહિનાની ભક્તિભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે એક ભાવિક ભક્ત ધ્વારા ડૉલરના હારનો શણગાર કરવામાં આવ્યો હતો. ૧૫૦૦ ડૉલર જેટલા આ શણગારની કિમત દોઢ લાખ રૂપિયા જેટલી થાય છે.
Related Posts
*ગાંધીનગર મહાનગરપાલિકાને મળી 2 એમ્બ્યુલન્સની ભેટ*
*ગાંધીનગર મહાનગરપાલિકાને મળી 2 એમ્બ્યુલન્સની ભેટ* ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગર મહાનગરપાલિકાને કોટક મહિન્દ્રા બેન્ક દ્વારા CSR ફંડ દ્વારા ૨ એમ્બ્યુલન્સની…
સાંસદ મનસુખ વસાવાએ આદિવાસીઓના આંદોલનને ખુલ્લું સમર્થન જાહેર કર્યા બાદજોર પક્ડતુ જતુ આદિવાસીઓનુ આંદોલન
આદિવાસીઓના આંદોલનને ધીરે-ધીરે રાજ્યના આદિવાસીઓનું સમર્થનથી રાજ્યસરકાર હરકતમા 6ઠ્ઠા દિવસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રીનર્મદા ના હરેશ વસાવા,સહિત ભિલોડાના ધારાસભ્ય અનિલ…
કોરોના પેશન્ટ જે ઘરે હોય તેમને ઓક્સીઝનની જરૂર હોય તેમને ફ્રીમાં ઓકિસજનનું બોટલ મળી જશે
ફ્રી સેવા.. કોરોના પેશન્ટ જે ઘરે હોય તેમને ઓક્સીઝનની જરૂર હોય તેમને ફ્રીમાં ઓકિસજનનું બોટલ મળી જશે…અને ખાલી બોટલ હોય…
