ગાંધીનગર નજીક આવેલા રૂપાલમાં શ્રી વરદાયીની માતાજીના સુપ્રસિદ્ધ મંદિરે મહા મહિનાની ભક્તિભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે એક ભાવિક ભક્ત ધ્વારા ડૉલરના હારનો શણગાર કરવામાં આવ્યો હતો. ૧૫૦૦ ડૉલર જેટલા આ શણગારની કિમત દોઢ લાખ રૂપિયા જેટલી થાય છે.
Related Posts
અમદાવાદમાં “જીવન આખ્યાન” નામની ગુજરાતી ફિલ્મનું મુહરત કરવામાં આવ્યું.
અમદાવાદમાં જીવન આખ્યાન નામની ગુજરાતી ફિલ્મનું મુહરત કરવામાં આવ્યું. આ પ્રસંગે ફિલ્મના મુખ્ય કલકરો હાજર રહ્યાં હતાં. અને તેમના ફિલ્મ…
સંજય રાઉતના ‘મિની પાકિસ્તાન’ નિવેદન પર ભડક્યા અમદાવાદીઓ, કહ્યું-માફી માંગે રાઉત.
અમદાવાદ :શિવસેના સાંસદ સંજય રાઉતે અમદાવાદને લઈને બફાટ કર્યો છે. તેઓએ અમદાવાદને મિની પાકિસ્તાન ગણાવી દીધું. કંગના રનૌત ને પડકાર…
નર્મદા જિલ્લા રજિસ્ટ્રારનો સપાટો. ધી જૂના રજૂવાડિયા કો. ઓ માર્કેટીંગ એન્ડ પ્રોસેસીંગ સો.મંડળીમા કસ્ટોડિયન શાશન.
ધી જૂના રજૂવાડિયા કો. ઓ માર્કેટીંગ એન્ડ પ્રોસેસીંગ સો. લિ.જૂના રાજુવાડિયાના તમામ કમિટિ સભ્યોને વ્યવસ્થાપક સમિતિના સભ્યો તરીકે ગેરલાયક ઠરાવી…
