ગાંધીનગર નજીક આવેલા રૂપાલમાં શ્રી વરદાયીની માતાજીના સુપ્રસિદ્ધ મંદિરે મહા મહિનાની ભક્તિભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે એક ભાવિક ભક્ત ધ્વારા ડૉલરના હારનો શણગાર કરવામાં આવ્યો હતો. ૧૫૦૦ ડૉલર જેટલા આ શણગારની કિમત દોઢ લાખ રૂપિયા જેટલી થાય છે.
Related Posts
જામનગર ખાતે લીલાવતી નેચર ક્યોર એન્ડ યોગ રિસર્ચ સેન્ટર દ્વારા આયોજિત યોગ ગરબાના કાર્યક્રમને ખુલ્લો મૂકતા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા
જામનગર ખાતે લીલાવતી નેચર ક્યોર એન્ડ યોગ રિસર્ચ સેન્ટર દ્વારા આયોજિત યોગ ગરબાના કાર્યક્રમને ખુલ્લો મૂકતા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઓશવાળ…
અમદાવાદના ઓઢવમાં 4 હત્યા કરનાર આરોપીને 48 કલાકમાં શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો.
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પત્ની, બે બાળકો તથા નાની સાસુની થયેલ હત્યા કેસના આરોપી ની ક્રાઈમ બ્રાન્ચે ઇન્દોર થી વિનોદ મરાઠીની…
*અમદાવાદમાં 23-24 સપ્ટે.ના રોજ મહાન સમાજ સંરક્ષક ગુરુ શ્રીમંત શંકરદેવજીના જન્મજ્યંતીની ઉજવણી કરાશે.*
*અમદાવાદમાં 23-24 સપ્ટે.ના રોજ મહાન સમાજ સંરક્ષક ગુરુ શ્રીમંત શંકરદેવજીના જન્મજ્યંતીની ઉજવણી કરાશે.* અમદાવાદ, સંજીવ રાજપૂત: આપણા બધાના આદરણીય ગુરુ…
