જામનગર શહેરમાં ગેરકાયદે દબાણ દૂર કરવા JCB સાથે JMC ના અધિકારીઓ રાજભા સહિત સ્ટાફ અને પોલીસ સ્ટાફ દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી.

જામનગર શહેરમાં ગેરકાયદે દબાણ પર JMC ની લાલ આંખ. શામશન પાસે સ્વામિનારાયણ નગર રોડ પર ગેરકાયદેસર દબાણો દૂર કરવા JCB…

ગુજરાતમાં કોરોનાના નવા 2909 કેસરાજ્યમાં કોરોનાથી 21 દર્દીના મોત

ગુજરાતમાં કોરોનાના નવા 2909 કેસરાજ્યમાં કોરોનાથી 21 દર્દીના મોતઅમદાવાદમાં 959 કેસ, 7 દર્દીના મોતવડોદરામાં 603 કેસ, 4 દર્દીના મોતસુરતમાં 153…

સૂત્રગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ પદેથી અસિત વોરાનું રાજીનામું લેવાયું

બ્રેકિંગ ન્યૂઝ… અસિત વોરાનું રાજીનામું લેવાયું: સૂત્રગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ પદેથી રાજીનામું સરકાર તરફથી સત્તાવાર જાહેરાત બાકીપેપર લીક કાંડમાં…

નાણામંત્રી ર્નિમલા સીતારમણે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં સામાન્ય લોકો માટે ઈ-પાસપોર્ટ આપવાની જાહેરાત કરી

વિદેશ મંત્રી એસ. જયશંકરે સંસદમાં સાંસદોને ઈ-પાસપોર્ટ વિશેની તમામ માહિતી આપી અને કહ્યું કે આ માટે બહુ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં…

ગિરનારની તપોભૂમિને તપ સાધનાની વિશ્વ ફલક પાર મુકનાર સિદ્ધ પુરુષ પૂજ્ય કાશ્મીરી બાપુ આજ દેવલોક સિધાવ્યા.જય ગિરનારી

ગિરનારની તપોભૂમિને તપ સાધનાની વિશ્વ ફલક પાર મુકનાર સિદ્ધ પુરુષ પૂજ્ય કાશ્મીરી બાપુ આજ દેવલોક સિધાવ્યા છે ..બાપુ તો સદેવ…

ગુજરાતનાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકાની હત્યા

ગુજરાતનાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકાની હત્યાથી ચકચાર: લિફ્ટમાં નીચે જવા મામલે મહેશભાઈ માર મારવામાં આવ્યો હતો, સારવાર દરમિયાન હોસ્પિટલમાં…

કોરોના અપડેટ્સ…….આજે ગુજરાતમાં કોરોનાના 3897 કેસ નોંધાયા,19ના મોત

આજે ગુજરાતમાં કોરોનાના 3897 કેસ નોંધાયા,19ના મોત અમદાવાદમાં 1288,વડોદરામાં 980 કેસમહેસાણા 186,સુરતમાં 284 કેસબનાસકાંઠા 139,કચ્છમાં 131 કેસગાંધીનગર 168,રાજકોટમાં 166 કેસખેડા…

સ્મરણ સાથે શ્રદ્ધાંજલિ: લતા દીદીએ પીએમના માતૃશ્રી હીરાબાને પત્ર લખી કહ્યું પ્રથમ વખત ગુજરાતીમાં લખું છું

જીએનએ અમદાવાદ: ભારત રત્ન કોકિલા કંઠી લતા મંગેશકરે આજે દુનિયાને અલવિદા કહ્યું. દેશભરમાં શોકનો માહોલ છવાયો. દેશમાં 2 દિવસનો રાષ્ટ્રીય…

લતા મંગેશકરનું ૯૨ વર્ષ ની ઉંમરમાં નિધન.લતાજીના નિધનથી બોલીવુડમાં ઘેરા શોકની લાગણી 28 દિવસથી ICUમાં હતા લતા મંગેશકર

સ્વર સામ્રાજ્ઞીની લતા મંગેશકરનું નિધનલતા મંગેશકરને થયો હતો કોરોનાબ્રિચ કેન્ડી હોસ્પિટલમાં હતા સારવાર હેઠળલતાજીના નિધનથી બોલીવુડમાં ઘેરા શોકની લાગણી28 દિવસથી…