ગિરનારની તપોભૂમિને તપ સાધનાની વિશ્વ ફલક પાર મુકનાર સિદ્ધ પુરુષ પૂજ્ય કાશ્મીરી બાપુ આજ દેવલોક સિધાવ્યા છે ..બાપુ તો સદેવ અમર છે માત્ર ખોળિયું બદલિયુ છે નવા રૂપે ફરી દર્શન અવશ્ય આપશે એજ આશા સાથે બાપુ ના શ્રી ચરનો માં કોટી કોટી વંદન …આમકું..જય ગિરનારી
Related Posts
અમદાવાદના મોટેરા સ્ટેડિયમ નજીક એક કાર ચાલકે રીક્ષા સહિત અનેક વાહનોને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
અમદાવાદના મોટેરા સ્ટેડિયમ નજીક એક કાર ચાલકે રીક્ષા સહિત અનેક વાહનોને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રીક્ષાચાલકનું…
નર્મદા સુગર ધારીખેડા ખાતે ખેડૂતો માટે ખાસ શિબિર યોજાયો. કેન્દ્ર તથા રાજય સરકારોને નર્મદા સુગર ના વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અંગે ખેડૂતોને માર્ગદર્શન અપાયું.
સાંસદ મનસુખ વસાવાને ગીતાબેનરાઠવા એ કેન્દ્ર સરકારના કૃષિ શિબિર ખેડૂતો માટે આશીર્વાદરૂપ હોવાનું જણાવી દિલને આવકાર્યું. ખેડૂતો માટે ફાયદાકારક કૃષિબિલ…
વડોદરામાં સોફ્ટવેર બનાવતી કંપનીમાં ત્રીજા માળે ભીષણ આગ
કારેલીબાગ વિસ્તારમાં આવેલી એક સોફ્ટવેર બનાવતી કંપની ન્યૂમરેટરમાં ત્રીજા માળે આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા…
