ગિરનારની તપોભૂમિને તપ સાધનાની વિશ્વ ફલક પાર મુકનાર સિદ્ધ પુરુષ પૂજ્ય કાશ્મીરી બાપુ આજ દેવલોક સિધાવ્યા છે ..બાપુ તો સદેવ અમર છે માત્ર ખોળિયું બદલિયુ છે નવા રૂપે ફરી દર્શન અવશ્ય આપશે એજ આશા સાથે બાપુ ના શ્રી ચરનો માં કોટી કોટી વંદન …આમકું..જય ગિરનારી
Related Posts
શાહરૂખના પુત્ર આર્યન ખાન પર NCBએ કસ્યો સકંજો.
શાહરૂખના પુત્ર આર્યન ખાન પર NCBએ કસ્યો સકંજોરેવ પાર્ટીમાં ડ્રગ્સ કેસમાં ઝડપાયેલ આર્યન સહિતના આરોપીઓના મોબાઈલ ફોન તપાસ માટે ગાંધીનીગર…
ગુજરાતમાં 15થી 20 જૂન વચ્ચે થશે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું આગમન
ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યું કે 26 મેથી 1 જૂન વચ્ચે કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું આગમન થશે ગુજરાતમાં 15થી 20 જૂન…
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પ્રથમ અંગદાનને એક વર્ષ પૂર્ણ : 25 અંગદાન 72 વ્યક્તિને નવજીવન.
* અમદાવાદ: અંગદાન એ જ મહાદાન આ સૂત્રને અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા ખરા અર્થમાં ચરિતાર્થ કરી બતાવવામાં આવ્યું છે. કોરોનાની…
