ગુજરાતમાં કોરોનાના નવા 2909 કેસરાજ્યમાં કોરોનાથી 21 દર્દીના મોતઅમદાવાદમાં 959 કેસ, 7 દર્દીના મોતવડોદરામાં 603 કેસ, 4 દર્દીના મોતસુરતમાં 153 કેસ, 3 દર્દીના મોતરાજકોટમાં 185 કોરોના કેસગાંધીનગરમાં 161 કેસ, 1 દર્દીનું મોતજામનગરમાં 42 કેસ, 1 દર્દીનું મોતભાવનગરમાં 30 કેસ, 1 દર્દીનું મોતજૂનાગઢમાં 10, મહેસાણામાં 140 કેસબનાસકાંઠામાં 128, કચ્છમાં 81 કેસખેડામાં 63, આણંદમાં 44, પંચમહાલમાં 43 કેસમોરબીમાં 38, નવસારીમાં 32, ભરૂચમાં 26 કેસપાટણમાં 25, છોટાઉદેપુરમાં 19 કેસવલસાડમાં 17, નર્મદામાં 15 કેસતાપીમાં 12, અમરેલી – અરવલ્લીમાં 11 – 11 કેસદાહોદ – ગીર સોમનાથ – સાબરકાંઠામાં 10 – 10 કેસમહિસાગરમાં 9, દ્વારકા – સુરેન્દ્રનગરમાં 8 – 8 કેસપોરબંદરમાં 5, બોટાદમાં 1 કેસવલસાડમાં 1, દાહોદમાં 1 મોતઅરવલ્લીમાં 1, સાબરકાંઠામાં 1 મોત.
Related Posts
*📌રાજકોટ : સ્પાની આડમાં ચાલતું હતું કૂટણખાનું, પરપ્રાંતીય યુવતીઓ પાસે કરાવાતો હતો દેહવેપાર. 48 કલાકમાં જ રાજકોટમાંથી ઝડપાયું બીજું કૂટણખાનું, રંગીલા રાજકોટમાં દેહવેપારનું દુષણ ઘર કરી ગયું! દરોડામાં સ્પાના સંચાલકોની ધરપકડ.
રાજકોટ શહેર પોલીસના એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા વધુ એક સ્પાની આડમાં ચાલતાં કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે. પી.એસ.આઇ અસલમ અન્સારી…
કેન્દ્ર સરકારે કોવિડ-19ના કારણે જીવ ગુમાવનારા 67 પત્રકારોના પરિવારો માટે આર્થિક સહાય મંજૂર કરી
કેન્દ્ર સરકારે કોવિડ-19ના કારણે જીવ ગુમાવનારા 67 પત્રકારોના પરિવારો માટે આર્થિક સહાય મંજૂર કરી પ્રત્યેક પરિવારને માહિતી અને પ્રસારણ મંત્રાલયની…
ચોટીલા ચામુંડા મંદિરે ઉમટી માનવમેદનીપગથીયાં ભરાયા તો ડુંગર ચઢ્યા લોકોભીડ વધતા ડુંગરનો ગેટ બંધ કરાયો
ચોટીલા ચામુંડા મંદિરે ઉમટી માનવમેદનીપગથીયાં ભરાયા તો ડુંગર ચઢ્યા લોકોભીડ વધતા ડુંગરનો ગેટ બંધ કરાયોસંભવિત ત્રીજી લહેરની ચેતવણી વચ્ચે લોકો…
