અમદાવાદ શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ: હોસ્પિટલના મુખ્ય ટ્રસ્ટી અને ભાજપના નેતા ભરત મહંતની ધરપડ બાદ 15 હજારના જામીન પર મુક્ત કરાયા.

અમદાવાદ શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ: હોસ્પિટલના મુખ્ય ટ્રસ્ટી અને ભાજપના નેતા ભરત મહંતની ધરપડ બાદ 15 હજારના જામીન પર મુક્ત કરાયા

⭕ *ગુજરાતમાં નવા 1092 પોઝિટિવ કેસ નોંધાયા,18 લોકોનાં મોત ,1046 લોકો ડિસ્ચાર્જ*

⭕ *24 કલાકમાં સુરત 251,અમદાવાદ 166,વડોદરા 109,રાજકોટ 95,ભાવનગર 40,જામનગર 39,ગાંધીનગર-અમરેલી 33,ગીરસોમનાથ 29,દાહોદ-મોરબી 25,પંચમહાલ 23,કચ્છ 22,મહેસાણા 20,સુરેન્દ્રનગર-જૂનાગઢ 17,મહીસાગર 16,નવસારી-વલસાડ 14,ખેડા 12,બનાસકાંઠા-પાટણ…

આશા વર્કરો અને સરકારી કર્મચારી ઘોષિત કરી લઘુતમ વેતન 18000 આપવાની માંગ સાથે નર્મદાની આશાવર્કર બહેનો ને કલેક્ટરને આવેદન આપ્યું.

આશા વર્કર બહેનો ની સરકારી કર્મચારી તરીકે ઘોષિત કરી લઘુતમ વેતન 18000 આપવા ની માંગ સાથે નર્મદાની આશાવર્કર બહેનો એક…

NRI ટ્રસ્ટી અને સાધ્વી સહીત 4 લોકોની કરપીણ હત્યાં કરી ફરાર થયેલા ઈનામી અપરાધીને ATS એ દિલ્હી થી ઝડપી પાડ્યો રીતેશ પરમાર.

વર્ષ 2004 મહેસાણા જીલ્લાના કડી તાલુકાનાં ઉટવા ગામની સીમમાં આવેલ મહાકાળી માતાના મંદિરની અંદર કોઈ અજાણ્યા ઈસમોએ મંદિરના ટ્રસ્ટી અને…

ઘઉંની બોરીઓની આડમાં સંતાડેલા 11 લાખના દારૂને ટ્રક સાથે અમદાવાદ પીસીબીએ ઝડપી પાડ્યો.

અમદાવાદ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે દારૂ વેચનારા દારૂ શહેરમાં ઘુસાડવા માટે અવનવા કિમીયાઓ અપનાવતા હોય છે તે પૈકી અમદાવાદ…

ભરાડા (ખાબજી)ગામનો મર્ડર કેસનો આરોપી ઝડપાયો.

રાત્રીના સમયે સગાઇ ગામમા સર્ચ ઓપરેશન કરી સૂતેલી હાલતમા ઝડપી પાડ્યો. રાજપીપલા તા 13 ભરાડા (ખાબજી)ગામનો મર્ડર કેસનો આરોપીને રાત્રીના…

રાજપીપલા સિવિલ હોસ્પિટલની આરોગ્યલક્ષી સુવિધાની ખામીઓ સામે સાંસદ મનસુખ વસાવા અને નિરંજન વસાવાના શાબ્દિક ટપાટપી.

રાજપીપલા સિવિલ હોસ્પિટલની આરોગ્યલક્ષી સુવિધાની ખામીઓ સામે સાંસદ મનસુખ વસાવા અને નર્મદા જિલ્લા સરપંચ પરિષદ પ્રમુખ નિરંજન વસાવાના શાબ્દિક ટપાટપી…

ભાજપના કાર્યકર નિરંજન વસાવાનો સાંસદ મનસુખ વસાવાને સણસણતો સવાલ,“તમે કેટલા લોકોને રોજગારી અપાવી?

નર્મદા ભાજપના કાર્યકર નિરંજન વસાવાએ સાંસદ મનસુખભાઈ વસાવા સામે માથું ઊંચક્યું મનસુખભાઈ ,રાજપીપલા અને નાંદોદ તાલુકો તમારો કાર્યવિસ્તાર નથી તમે…

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની થશે આન બાન અને શાન સાથે ઉજવણી.

કોરોના વોરીયરનું કરવામાં આવશે સન્માન. – મુખ્ય વહીવટદારશ્રી વતી મદદનીશ કમિશનર શ્રી નિલેશ દુબેના હસ્તે થશે ધ્વજવંદન, રાજપીપલા તા 13…