કોરોનાનાને લઇ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર ચૂંટણી મોકૂફ રાખવા જાહેર હિતની અરજી પર હાઇકોર્ટે આજે સુનાવણી 31 August પર રાખી.

કોરોનાના ને લઇ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર ચૂંટણી કોરોના મહામારી ને ધ્યાને લઇ મોકૂફ રાખવા માટે ની જાહેર હિત…

*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *🌹તા. 24/08/2020- 🌹* *સોમવાર*

*મોરબી ધોરાજી સહિત ગુજરાતમાં ઘર-ઘરમાં ગણેશોત્વસની ઉજવણી* દેશની બે દીકરીઓ, એક દીકરીપ્રાચી ગણેશજીની પ્રતિમાના કાનમાં અને બીજી દીકરી ભાગ્યશ્રી હાથ…

બિહારનું કૌભાંડ: ૬૫ વર્ષીય મહિલાએ ૮ બાળકીઓને જન્મ આપ્યો*

*નવી દિલ્હી: બિહારનો સંબંધ ગોટાળાઓ કે કૌભાંડ સાથે જુનો છે. અહીં ફરી એક વખત સરકારી યોજનામાં કૌભાંડ થવાનો ખુલાસો થયો…

*ગૃહમંત્રીએ ખાડાઓને નાની મોટી સમસ્યા ગણાવી હતી*

રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા 86 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શહેરમાં પડેલા ખાડા અને વરસાદી પાણી…

*પ્રદિપસિંહ જાડેજાએ આપી ચિમકી*

વરસાદની આડમાં સાબરમતી નદીમાં છોડાય છે કેમીકલયુક્ત પાણી, આ સમગ્ર મામલે પ્રદિપસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે સાબરમતિ નદીમાં ગેરકાયદે…

હૈદરાબાદની મહિલા પર 139 લોકોએ કર્યો બળાત્કાર*

*નવી દિલ્હી: બળાત્કારમાં ફિલ્મ ઉદ્યોગના લોકો, વિદ્યાર્થી નેતાઓ* *રાજકારણીઓના વકીલો, મીડિયા અને ઉદ્યોગપતિઓ શામેલ છે* હૈદરાબાદમાં 25 વર્ષીય મહિલાએ આરોપ…

એસીબી સફળ ટ્રેપ કેસ ફરીયાદી- એક જાગૃત નાગરીક.

આરોપી- નિર્મળકુમાર જગદિશદાન ગઢવી, સાઈડ સુપરવાઈઝર, પ્રધાનમંત્રી આવાસ યોજના, નગરપાલિકા પાલનપુર, (કરાર આઘારીત) જી. બનાસકાંઠા. લાંચની માંગણીઃ- રૂ.૧૦૫૦૦/- લાંચની સ્વીકાર્યાની…

*પીએમ મોદી કરશે લોકાર્પણ: નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે યુ. એન. મહેતા ખાતે ૩૦૦ કરોડના ખર્ચે નિર્માણાધિન બાળ હૃદયરોગ બિલ્ડીંગની મુલાકાત લીધી*

અમદાવાદ: નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા અમદાવાદની યુ એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટમાં બાળ હ્યદયરોગ માટે નિર્માણધિન નવી બિલ્ડીંગની આજે મુલાકાત…