એચ. એ. કોલેજનાં વિદ્યાર્થીઓએ મેઘાણીનાગીતોની રમઝટ બોલાવી

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ. એ. કોલેજ ઓફ કોમર્સની સાંસ્કૃતિક સમિતિ ધ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતિના ઉજવણી પ્રસંગે…

ડ્રિમ વર્લ્ડ આર્ટ ગેલેરી ખાતે નેશનલ એક્સહીબિશન “પોઍટ્રી ઓફ કલર્સ” નો પ્રારંભ

આ સમૂહ ચિત્ર પ્રદર્શન નો પ્રારંભ પ્રખ્યાત ચિત્રકાર શ્રી દિનુભાઈ પટેલ, શ્રી વિજયભાઈ શ્રીમાળી દ્વારા દિપ પ્રગટાવી કરવામાં આવ્યો, આ…

પોઇચા ખાતેગૌવંશ આધારીત જૈવિકખેતી કરવા અંગે તાલીમ અપાઈ

સેન્ટ્રલ કામધેનુ આયોગ ના ચેરમેન ડો. વલ્લભ કથીરિયાએઆપ્યું માર્ગદર્શન રાજપીપલા, તા3 સેન્ટ્રલ કામધેનુ આયોગ ના ચેરમેન ડો. વલ્લભ કથીરિયાએ પોઇચા…

જામનગર શહેર કોંગ્રેસ દ્વારા સરકારી બેદરકારી ને કારણે કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ મળે તે હેતુએ કોવિડ 19 ન્યાય યાત્રાનું આયોજન.

જામનગર: સરકારી બેદરકારી ને કારણે કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ મળે અને તેમના પરિવારને ન્યાય મળે એ માટે…

અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ કિડની હોસ્પિટલમાં વર્ગ 4 ના કર્મચારીઓ હડતાળ પર ઉત

અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ કિડની હોસ્પિટલમાં વર્ગ 4 ના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા..પડતર માંગણીઓને લઈને અપનાવ્યો હડતાળનો માર્ગ…

કેવડિયા SOUADTGA ખાતેથી પ્રાયોગિક ધોરણે ૧૦ ઇ-રીક્ષાનું થયુ લોકાર્પણ-

તમામ ઇ-રીક્ષા ચાલક સ્થાનિક આદિવાસી મહિલાઓ. પર્યાવરણની જાળવણી સાથે મહિલાઓને સ્થાનિક આદિવાસી મહિલાઓને સ્વ-રોજગાર આપવાનુંપ્રધાનમંત્રીનું સ્વપ્ન સાકાર થવા તરફ મહત્વનું…

કોરોના મહામારીને રોકવામાં નિષ્ફળ રહેતા પોતાની નૈતિક્તા સ્વીકારી જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગા આપશે રાજીનામું

કોરોના મહામારીને રોકવામાં નિષ્ફળ રહેતા પોતાની નૈતિક્તા સ્વીકારી જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગા આપશે રાજીનામુંઆગામી મહિને જાપાનને મળી શકે છે નવા…

અમદાવાદમાં ઇ-મેમો ન ભરતા વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસની કાર્યવાહી

અમદાવાદમાં ઇ-મેમો ન ભરતા વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસની કાર્યવાહીઈ-મેમો નહીં ભર્યો હોય તો હવે ટ્રાફિક પોલીસ સ્થળ પર જ વસુલશેવાહનનાં…

ભારત સરકારે વધુ સાત દેશોથી ભારત આવતા મુસાફરો માટે RT PCR નેગેટિવ કર્યો ફરજીયાત

ભારત સરકારે વધુ સાત દેશોથી ભારત આવતા મુસાફરો માટે RT PCR નેગેટિવ કર્યો ફરજીયાતકોરોનાના નવા વેરિએન્ટના ખતરાને જોતા લેવાયો નિર્ણયદ.આફ્રિકા,…