એવું માનવામાં આવે છે કે જગતમાં સૌથી સુખી પ્રજાતિ કોઇ હોય તો તે વકીલો છે, રોજ નવી નવી સમસ્યાઓ જોવાની અને મનોમન આનંદ માણતા હોય છે કે આપણે આવો કોઈ પ્રોબ્લેમ નથી…

Happywalo Sunday 👨🏻‍⚖️🤵🏻‍♀🙂 એવું માનવામાં આવે છે કે જગતમાં સૌથી સુખી પ્રજાતિ કોઇ હોય તો તે વકીલો છે, રોજ નવી…

લેઉઆ કે કડવા નહીં, હવેથી પાટીદાર જ લખાશે, નરેશ પટેલ

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં રાજકીય પક્ષોથી લઇને સામાજિક લોકો પણ સક્રિય થઇ ગયા છે.…

ગુજરાત સરકારનાં માનીતા લોકગાયક ગીતા રબારીએ ઘરે વેક્સીન લીધી

ગુજરાત સરકારનાં માનીતા લોકગાયક ગીતા રબારીએ ઘરે વેક્સીન લીધી, જાતે ફોટા સોસીયલ મીડિયામાં શેર કરતા વિવાદ થયો. કોંગ્રેસે કચ્છ ડીડીઓને…

કાળી કોયલ કલકલે, ભેરવ કરે ભભકાર,*
નિત નગારાં ગડહડે, ગરનારી વેલનાથ !

*વેલનાથ* *કાળી કોયલ કલકલે, ભેરવ કરે ભભકાર,**નિત નગારાં ગડહડે, ગરનારી વેલનાથ !* શેરગઢ નામે જૂનાગઢ તાબાનું મૂળગરાસીયું ગામડું છે. એ…

કોરોના રસીકરણ અભિયાનમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના દિશા દર્શનમાં ગુજરાતે અપૂર્વ સિદ્ધિ મેળવી છે*

*કોરોના રસીકરણ અભિયાનમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના દિશા દર્શનમાં ગુજરાતે અપૂર્વ સિદ્ધિ મેળવી છે* *આજે શનિવારે સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યમાં…

રસીકરણ અવરનેસ માટે ડો. અજયસિંહ જાડેજા અને નારી શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટના તૃપ્તિબા રાઓલ ઉપસ્થિત રહી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું

ભાવનગરની ગાંધી મહિલા કોલેજ ખાતે રસીકરણ અભિયાન રથ દ્વારા વિદ્યાર્થીઓમાં રસી પ્રત્યેની જાગૃતિ આપવામાં આવી આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ તેમજ…

વિશ્વ પ્રસિદ્ય મંદિર કુબેર ભંડારી મન્દિર 11જૂનથી કોરોનાના બે મહિના ના લોક ડાઉન પછી પછીપુનઃ ખુલતા ભક્તો ઉમટ્યા

વિશ્વ પ્રસિદ્ય મંદિર કુબેર ભંડારી મન્દિર 11જૂનથી કોરોનાના બે મહિના ના લોક ડાઉન પછી પછીપુનઃ ખુલતા ભક્તો ઉમટ્યા કોરોના ના…

નર્મદામા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-(N.F.S.A.) હેઠળ અગ્રતા પ્રાપ્ત રેશનકાર્ડ ધરાવતા અંદાજે ૯૯ હજાર જેટલા કુટુંબોને આવરી લેવાશે

નર્મદામા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-(N.F.S.A.) હેઠળ અગ્રતા પ્રાપ્ત રેશનકાર્ડ ધરાવતા અંદાજે ૯૯ હજાર જેટલા કુટુંબોને આવરી લેવાશે નર્મદા જિલ્લામાં બાંધકામ…

ગુજરાતના સૌથી નાના બાળકે MIS-C ને મ્હાત આપી

ગુજરાતના સૌથી નાના બાળકે MIS-C ને મ્હાત આપી જન્મના 12 કલાકમાં જ બાળકને MIS-C બિમારી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો..…

અમદાવાદ ગુજરાત આરએસએસ ના પુર્વ વડાનુ અવસાન

અમદાવાદગુજરાત આરએસએસ ના પુર્વ વડાનુ અવસાન અમૃતભાઈ કડીવાલાનુ થયુ નિધન કડીવાલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાતના પુર્વ સંઘચાલક રહી ચુક્યા છે