વક્તા શ્રી પાર્થ શાસ્ત્રી નાં સુમધુર સ્વકંઠે સંગીતમય સુંદરકાંડ પાઠ ઓનલાઈન યોજાયો.

તાજેતરમાં ગાંધીનગરમાં અડાલજ ખાતે, શનિદેવ મહારાજ નાં સાનિધ્યમાં વક્તા શ્રી પાર્થ શાસ્ત્રી નાં સુમધુર સ્વકંઠે સંગીતમય સુંદરકાંડ પાઠ નું ઓનલાઈન…

શૈક્ષણીક સંસ્થા સામાજીક પ્રગતીનો
આધારસ્થંભ છે: સુધીર નાણાવટી

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સને આજે ૬૫ વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે આજ રોજ કોલેજના ઈતિહાસની ઝલક તથા…

નિવાસી અધિક કલેકટર એચ.કે.વ્યાસની ઉપસ્થિતિમાં “ગ્રીન નર્મદા” પ્રોજેકટ સંદર્ભે વન મહોત્સવની ઉજવણી પૂર્વે વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલી કામગીરીની યોજાઇ સમીક્ષા બેઠક

ચાલુ વર્ષમાં વન મહોત્સવની ઉજવણીમાં એક હેકટર કે તેથી વધુ વિસ્તારમાં થતાં વૃક્ષ વાવેતરમાં વડ, લીમડા, પિપળા, તુલસીના ક્યારા વગેરેના…

ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના નર્મદાની કારોબારીની વરણી કરાઈ

ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના નર્મદાની કારોબારીની વરણી કરાઈ જયશ્રીબેન ધામેલની બીજીવાર જિલ્લા પ્રમુખ તરીકેવરણી નવા હોદ્દેદારોની જાહેરાત રાજપીપલા, તા,21…

21 જૂન- સાતમા ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ નિમિત્તે વહેલી સવારે ગાંધીનગર ખાતે યોગ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી

21 જૂન- સાતમા ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ નિમિત્તે વહેલી સવારે ગાંધીનગર ખાતે યોગ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીમુખ્યમંત્રી નિવાસસ્થાને ગુજરાત રાજ્ય યોગ…

અમદાવાદવાસીઓ માટે મોટા સમાચાર

અમદાવાદવાસીઓ માટે મોટા સમાચાર રાજ્યના સૌથી મોટા માધુપુરા માર્કેટ શહેર બહાર ખસેડાશે નવા માધુપુરા,જૂના માધુપુરા એસોસિશેશનનો નિર્ણય જૂના માધુપુરા માર્કેટ…

સરદાર સરોવર ખાતેના પાવર હાઉસમાં બમ્પર વીજ ઉત્પાદન

સરદાર સરોવર ખાતેના પાવર હાઉસમાં બમ્પર વીજ ઉત્પાદન દરરોજ 1 કરોડ 40 લાખ યુનિટ વીજળીનું ઉત્પાદન વીજ ઉત્પાદન માટે પાણી…

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની મહત્વની જાહેરાત

*મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની મહત્વની જાહેરાત*———————-*વેક્સિનેશનને વધુ વ્યાપક બનાવવા 21મી જૂનથી રાજ્યવ્યાપી કૉવિડ વેક્સિનેશન મહાઅભિયાન*___________________ *સૌને વિનામૂલ્યે વેક્સિન માટે પ્રધાનમંત્રી…

ફાધર્સ ડેના દિવસે વાત કરીએ એવા પિતાની કે જેણે પોતાની ચાર વર્ષની દીકરીને બચાવવા માટે બે વર્ષ પહેલા લીવર આપી તેનો જીવ બચાવ્યો

ફાધર્સ ડેના દિવસે વાત કરીએ એવા પિતાની કે જેણે પોતાની ચાર વર્ષની દીકરીને બચાવવા માટે બે વર્ષ પહેલા લીવર આપી…

ઔધ્યોગિક પાણી નદીમા છોડતુ અટકાવવામા એએમસી નિષ્ફળ

સાબરમતી નદીમાં હજારો માછલીઓના મોત અચાનક માછલીઓના મોત પાછળ કારણ અકબંધ ઔધ્યોગિક પાણી નદીમા છોડતુ અટકાવવામા એએમસી નિષ્ફળ ઇન્ડસ્ટ્રીયલ પાણી…