અમદાવાદ પોળ વિસ્તારના   જિનાલયો માં જરૂરી દ્રવ્યોની છાબ + ઘી  જિનાજ્ઞા યુવા ટ્રસ્ટના માધ્યમથી અર્પણ કરવામાં આવ્યું.

જૈનમ જયતિ શાસનમ્ ગૃપ સોલારોડના ગૃપના સભ્ય શ્રી ચિંતનભાઈ શાહ અને મેહુલભાઈ શાહ તરફથી અમદાવાદ પોળ વિસ્તારના જિનાલયો માં જરૂરી…

સોમનાથ દાદાના દર્શન-મહાપૂજા કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી.

કોરોના મૂકત ગુજરાત બનવા સાથે સૈાના કલ્યાણની મુખ્યમંત્રીશ્રીએ કરી પ્રાર્થના ગીર-સોમનાથ તા. -૧૧, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વૈશ્વિક મહામારી કોરોનાથી ગુજરાતને…

વટવાના ભટ્ટ પરિવારે સ્વર્ગવાસી માતાની બર્થ ડે અનોખી રીતે ઉજવી મમ્મીના જન્મદિવસે સરદાર પટેલ રિંગ રોડ પર લીમડા અને શેતૂરના વૃક્ષો વાવ્યા

વટવાના ભટ્ટ પરિવારે સ્વર્ગવાસી માતાની બર્થ ડે અનોખી રીતે ઉજવી મમ્મીના જન્મદિવસે સરદાર પટેલ રિંગ રોડ પર લીમડા અને શેતૂરના…

ભાવનગર જિલ્લા કલેકટર દ્વારા મહુવા તાલુકાના પાંચ ગ્રામ્ય વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરી 192 લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવા આવ્યા.

ભાવનગર જિલ્લા કલેકટર દ્વારા મહુવા તાલુકાના પાંચ ગ્રામ્ય વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરી 192 લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવા આવ્યા 🚷…

ઓનલાઈન ટીચીંગ કોવીડ-૧૯ની પરિસ્થિતિમાં વૈકલ્પીક વ્યવસ્થા છે : સંજય વકીલ.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સ દ્વારા લોકડાઉન સમયથી અત્યાર સુધી ૧૫ વેબીનાર યોજવામાં આવ્યા હતા. જેમાં ડીજીટલ માર્કેટીંગ,સાયબર…

રાજ્યના મુખ્યમંત્રીશ્રી દ્વારા મહેસૂલ વિભાગમાં લેવાયેલો વધુ એક જનહિતકારી નિર્ણય *કબજા વગરના પાવર ઓફ એટર્નીની નોંધણી ફરજિયાત : દસ્તાવેજોમાં થતી ગેરરીતિ પર નિયંત્રણ આવશે-મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલ*

● નોંધણી અધિનિયમ, ૧૯૦૮ માં ગુજરાત સરકારે રજીસ્ટ્રેશન (ગુજરાત સુધારા વિધેયક) બીલ નં. ૨૭/૨૦૧૮ ને મહામહિમ રાષ્ટ્રપતિશ્રીની મંજુરી ● રાજય…

⭕ *ગુજરાતમાં નવા 875 પોઝિટિવ કેસ નોંધાયા,14 લોકોનાં મોત ,441 લોકોને ડિસ્ચાર્જ કરાયા*

⭕ *24 કલાકમાં સુરત 269,અમદાવાદ 165,ભાવનગર 71,વડોદરા 69,રાજકોટ 39,ગાંધીનગર 31,નવસારી 27,જામનગર-સુરેન્દ્રનગર 23,મહેસાણા 21,જૂનાગઢ 18,ખેડા 17,બનાસકાંઠા-ભરૂચ 14,ગીર સોમનાથ 11,દાહોદ-સાબરકાંઠા 8,આણંદ-પંચમહાલ 7,મોરબી-વલસાડ…