Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*📍ગુજરાતનાં દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર*

*પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર*

વર્ષાના જ્યાં પ્રથમ પ્રણામ લાગે છે પ્રણયના પુષ્પને ગુમાન લાગે છે.

વર્ષાના જ્યાં પ્રથમ પ્રણામ લાગે છે પ્રણયના પુષ્પને ગુમાન લાગે છે લીલાછમ બાગમાં કેસરિયા ગુલમહોર વિશ્વ જાણે ફૂલોની દુકાન લાગે…

અમદાવાદ ના પુવઁ મા વરસાદ ની વચ્ચે સેવન્થ ડે શાળા સકુંલ મા છત પર ના પતરા ઉડયા

અમદાવાદ ના પુવઁ મા વરસાદ ની વચ્ચે સેવન્થ ડે શાળા સકુંલ મા છત પર ના પતરા ઉડયા હોવા નુ સ્થાનિકો…

દવા – સેનીટાઇઝરની ગુણવત્તા સાથે બાંધછોડ કરનાર ઉત્પાદકો સામે રાજ્ય સરકારની સ્પેશીયલ ડ્રાઇવ.

• આજરોજ તા.૧૦/૦૬/૨૦૨૦ના મીડીયામાં સમાચાર ધ્યાને આવેલ છે કે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કોરોનાના કપરા કાળમાં ફક્ત ૧૨૩…

*ફરી કુદરતના ખોળે* *વાહ રે કોયલ**લેખક: જગત. કિનખાબવાલા*

https://youtu.be/OZ4aTY-qzNE જાણીને નવાઈ લાગશે કે હંમેશા *નર કોયલજ ટહુકા કરે* અને કોયલનો મન પ્રફુલ્લિતત કરતો ટહુકો કોને ના ગમે! જ્વ્વલ્લેજ…

*આજે 88 વર્ષના સ્વામી સચ્ચિદાનંદ તંદુરસ્તી કઈ રીતે જાળવે છે?* તેમના વિષે વાંચ્યું તો દિલ બાગબાગ થઈ ગયું.

તંદુરસ્તી માટે બસ આટલું જ કરતા ક્રાન્તિકારી સંત સ્વામી સચ્ચિદાનંદ યોગ,પ્રાણાયામ વગેરેને બેબુનિયાદ માને છે. તેમનું કહેવું છે કે યોગીઓએ…

*આગામી વિશ્વ યોગ દિવસ ૨૧ જૂન ભારત સરકાર ના દિશા નિર્દેશ મુજબ યોગ એટ હોમ યોગ વિથ ફેમિલી તરીકે ઉજવાશે*

*૧૪ મી જૂન થી એક સપ્તાહ યોગ અંગે જન જાગૃતિ વધારતા વિવિધ કાર્યક્રમો સોશીયલ મીડિયા પ્લેટફોર્મ પરથી યોજાશે* *મુખ્ય મંત્રીશ્રીના…

⭕ ગુજરાતમાં નવા 510 પોઝિટિવ કેસ નોંધાયા,34 લોકોનાં મોત,370 લોકો ડિસ્ચાર્જ.અમદાવાદ-343,

⭕ 24 કલાકમાં અમદાવાદ-343,સુરત-73,વડોદરા-35,ભાવનગર-8,ખેડા-6, રાજકોટ-5,મહેસાણા-અરવલ્લી-સાબરકાંઠા-આણંદ-સુરેન્દ્રનગર 4,ગાંધીનગર-કચ્છ-જામનગર-ભરૂચ-જૂનાગઢ-પોરબંદર-મોરબી 2,પંચમહાલ-પાટણ-છોટાઉદેપુર 1 કેસ નોંધાયા ● રાજ્યમાં કુલ કેસ : 21554 ● રાજ્યમાં કુલ મોત…

Breaking : રાજસ્થાન સરકારે કોવિડ 19ના વધતા કેસને લઈને લીધો નિર્ણય એક અઠવાડિયા માટે તમામ બોર્ડર સિલ કરી.

Breaking રાજસ્થાન સરકારે કોવિડ 19ના વધતા કેસને લઈને લીધો નિર્ણય એક અઠવાડિયા માટે તમામ બોર્ડર સિલ કરી અન્ય રાજ્યમાંથી આવતા…