જાગો રે વીર પાળિયા તમે પોઠિયા નીદરમાં અમારી રક્ષા ખાતર તમે માથા દીધા આજે અમારા માથા દુશ્મન કાપે તો પણ આજ ના સમયની સત્તાની ના ઊંઘ ભાગે શું ભૂલ છે અમારા વંશની એ અમને કાંઈ સમજાતું નથી એટલે કહું છું વીર પાળિયા ફરીથી એકવાર જાગો ધર્મની રક્ષા ખાતર અમારી રક્ષા ખાતર દુશ્મનના ફરી એકવાર તમે માથા કપો જરૂર પડી છે એટલે હું આવી તમારા દ્વારે વિનંતી કરું છું કે હે પાળિયા હવે નીંદર ત્યાગો અને ફરીથી એકવાર જાગો અમારી રક્ષા ખાતર નીંદર ત્યાગીને ફરી એકવાર જાગો હે વીર પાળિયા ફરી એકવાર તમે જાગો
Related Posts
*”પરીક્ષાને ટેન્શન નહીં, પણ એક મહોત્સવ તરીકે સ્વીકારવો જોઈએ”, શિક્ષણ રાજ્ય મંત્રીએ પરિક્ષાર્થીઓને આપી શુભેચ્છા*
*”પરીક્ષાને ટેન્શન નહીં, પણ એક મહોત્સવ તરીકે સ્વીકારવો જોઈએ”, શિક્ષણ રાજ્ય મંત્રીએ પરિક્ષાર્થીઓને આપી શુભેચ્છા* ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાતમાં આજથી…
*ગુજરાત ક્ષેત્રમાં ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમનો હવાઇ પ્રદર્શન શો યોજાશે*
*ગુજરાત ક્ષેત્રમાં ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમનો હવાઇ પ્રદર્શન શો યોજાશે* અમદાવાદ, સંજીવ રાજપૂત: ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ,…
*સીમા યોગ:- ભારત – પાક. આંતરરાષ્ટ્રીય સીમા પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો નવો કીર્તિમાન સ્થાપિત*
*સીમા યોગ:- ભારત – પાક. આંતરરાષ્ટ્રીય સીમા પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો નવો કીર્તિમાન સ્થાપિત* બનાસકાંઠા, સંજીવ રાજપૂત: ઇતિહાસમાં પ્રથમવાર…
