જાગો રે વીર પાળિયા તમે પોઠિયા નીદરમાં અમારી રક્ષા ખાતર તમે માથા દીધા આજે અમારા માથા દુશ્મન કાપે તો પણ આજ ના સમયની સત્તાની ના ઊંઘ ભાગે શું ભૂલ છે અમારા વંશની એ અમને કાંઈ સમજાતું નથી એટલે કહું છું વીર પાળિયા ફરીથી એકવાર જાગો ધર્મની રક્ષા ખાતર અમારી રક્ષા ખાતર દુશ્મનના ફરી એકવાર તમે માથા કપો જરૂર પડી છે એટલે હું આવી તમારા દ્વારે વિનંતી કરું છું કે હે પાળિયા હવે નીંદર ત્યાગો અને ફરીથી એકવાર જાગો અમારી રક્ષા ખાતર નીંદર ત્યાગીને ફરી એકવાર જાગો હે વીર પાળિયા ફરી એકવાર તમે જાગો
Related Posts
*ગાંધીનગરમાં પ્રભુતામાં પગલાં પાડતાં ૧૨ મૂક-બધિર નવદંપતીઓને આશીર્વાદ આપવા દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવમાં સહભાગી થતા મુખ્યમંત્રી*
*ગાંધીનગરમાં પ્રભુતામાં પગલાં પાડતાં ૧૨ મૂક-બધિર નવદંપતીઓને આશીર્વાદ આપવા દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવમાં સહભાગી થતા મુખ્યમંત્રી* ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…
*દિલ્હી ખાતે ડોક્ટર કિરીટભાઈ સોલંકીની અધ્યક્ષતામાં ઉડાન સંસ્થાનુ રાષ્ટ્રીય સ્તરે વિધિવત રજીસ્ટ્રેશન કરાયું.*
*દિલ્હી ખાતે ડોક્ટર કિરીટભાઈ સોલંકીની અધ્યક્ષતામાં ઉડાન સંસ્થાનુ રાષ્ટ્રીય સ્તરે વિધિવત રજીસ્ટ્રેશન કરાયું.* દિલ્હી, સંજીવ રાજપૂત: ડો.બાબાસાહેબ આંબેડકરની વિચારધારાને આગળ…
*ગોધરામાં વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી અંતર્ગત કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ રક્તદાન કરી માનવસેવાનો સંદેશો આપ્યો*
*ગોધરામાં વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી અંતર્ગત કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ રક્તદાન કરી માનવસેવાનો સંદેશો આપ્યો* એબીએનએસ, વી.આર. ગોધરા::સમગ્ર વિશ્વમાં તા.૧૪ જૂનના…
