Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*રાયગઢના શ્રી મહાકાળી ધામ ગાંધીનગર સંચાલિત સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્નોત્સવ વાવોલ ખાતે યોજાયો*

*​રાજકોટમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી: ૧૦૦૦ દીકરીઓએ માર્શલ આર્ટ્સ દ્વારા બતાવ્યું નારી શક્તિનું સામર્થ્ય*

*અમદાવાદમાં 70 જગ્યાએ ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે તો અખબાર નગર સર્કલ કેમ નહીં?*

*ભાજપા પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ”, કોબા ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. કિરીટભાઈ સોલંકી*

આદિવાસી સમુદાયો માટે આરોગ્ય સેવાઓ સુદ્રઢ બનાવવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા: આરોગ્યમંત્રી.

*અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર*

ભાજપના બાલા ભરવાડને માટી ચોરીમાં 3 લાખ દંડ

નડિયાદના કાઉન્સીલર બાલા ભરવાડનું ખનીજનું વહનનું કૌભાંડ આવ્યું છે. મરીડાની હદમાંથી જેસીબીથી ખોદકામ કરી ડમ્પરમાં માટી ભરીને તેની ચોરી કરવામાં…

*હાઇકોર્ટનો આદેશ બાબુલોગને બંગલા ખાલી કરવાનો ખાલી કરવાની મનાઈ કરે સામાન રસ્તા ફેકવા*

નવી દિલ્હી: રાજધાનીમાં 576 સરકારી બંગલાઓ પર નિવૃત અધિકારીઓ અને પૂર્વ સાંસદોના ગેરકાયદે કબ્જાને લઈને દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી…

આવતીકાલે કામરેજ ખાતે પત્રકાર એકતા સંગઠન દ્વારા તાલુકા સંગઠનની રચના અંગે પત્રકારોનું કામરેજમાં અધિવેશન યોજાશે

સુરતમાં કામરેજ ખાતે આવતીકાલે સવારે ૧૦-૦૦ કલાકે નીચેના સરનામે કામરેજ ખાતે પત્રકાર એકતા સંગઠન દ્વારા તાલુકા સંગઠનની રચના અંગે પત્રકારોનું…

કલોલ ખાતે પત્રકાર એકતા સંગઠનના કલોલ તાલુકા તથા શહેરની કારોબારીની રચના કરવામાં આવી

પત્રકાર એકતા સંગઠનના પ્રદેશ પ્રમુખ આદરણીય શ્રી લાભુભાઈ કાત્રોડિયા અને સંસ્થાના પ્રયોજક આદરણીય શ્રી સલીમભાઈ બાવાણી તથા સંસ્થાના તમામ હોદ્દેદારોના…

અમદાવાદ એ૨પોર્ટ પ૨ વાંદ૨ાઓને ભગાડવા ખાસ ૨ીંછને ફ૨જ સોંપાઈ

વૃક્ષો અને વન૨ાઈથી ઘે૨ાયેલા અમદાવાદનાં એ૨પોર્ટ ઉપ૨ લંગુ૨ વાંદ૨ાઓનો બેફામ ત્રાસ છે. એ૨પોર્ટ ફ૨તે આવેલા અસંખ્ય વૃક્ષો ઉપ૨ વસવાટ ક૨તા…

નિર્ભયા પહેલા એક કેસમાં પણ ચાર આરોપીને થઈ હતી ફાંસી, આવી હતી ઘટના

નિર્ભયા ગેંગરેપ કેસમાં એક સાથે ચાર આરોપીઓને ફાંસી આપવામાં આવશે તે નક્કી થઈ ચુક્યું છે. દેશભરના લોકો નિર્ભયાને ન્યાય મળે…

મોબાઈલની જેમ વિજળી માટે ઘરમાં લાગશે પ્રિપેઇડ વીજળી મીટર, જાણો તેના લાભ

દેશભરમાં ત્રણ વર્ષની અંદર પ્રિપેઇડ વીજળી મીટર લગાવવા નું એલાન સરકારે કરી નાખ્યું છે અને હવે ગ્રાહકો સુધી તેનો લાભ…

નરેન્‍દ્રભાઇ મોદીએ સુરતવાસીઓને આપી મોટી ભેટઃ પાંચ આઇઆઇટીના દરજ્‍જામાં સુરતનો સમાવેશ

કેન્દ્રીય મંત્રીમંડળે ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી (IIT) અધિનિયમ સંશોધન બિલ 2020ને મંજૂરી આપી દીધી છે. જેમાં પાંચ આઈઆઈઆઈટીને નેશનલ…