પંજાબના તરણતારણમાં નગર કીર્તન માટે ભક્તોને લઈ જઇ રહેલા એક ટ્રેક્ટરની ટ્રોલીમાં વિસ્ફોટ થયો, જેમાં 3 લોકોનાં મોત નીપજ્યાં છે, 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને 15 થી 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે.. નગર કીર્તન માટે ટ્રેક્ટર ટ્રોલીમાં ફટાકડા લઈને જઈ રહ્યા હોવાનું જણાવાયું છે. તે દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠી અને ધમાકો થયો હતો.પોલીસબળની સાથે સાથે અન્ય અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. પોલીસનું કહેવું છેકે, હાલમાં ધ્યાન રાહત અને બચાવ કાર્ય પર કેન્દ્રિત છે.આ ધમાકા બાદ નાસ-ભાગ મચી ગઈ હતી. ઘાયલોને હોસ્પિટલમાં પહોચાડવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે, બાબા દીપ સિંહનો જન્મદિવસ ઉજવવા માટે આ લોકો જઈ રહ્યા હતા.
Related Posts
અમદાવાદીઓએ ખિસ્સા ઢીલા કરવા તૈયાર રહેવું પડશે.
અમદાવાદીઓએ ખિસ્સા ઢીલા કરવા તૈયાર રહેવું પડશેટૂંક સમયમાં જ પેટ્રોલ પમ્પે 100ની નોટ ખિસ્સામાંથી આપવી પડશેઆજે પેટ્રોલના ભાવમાં 29 પૈસાનો…
આયુર્વેદનો સાક્ષાત્કાર: જીવનના છેલ્લા કલાકો ગણી રહેલા બેભાન દર્દીને ચિકિત્સા મોતના મુખમાંથી બહાર લઈ આવી !*૨ દિવસ કોમામાં રહ્યા બાદ આયુર્વેદિક સારવારના પરિણામે અરૂણભાઇ ભાનમાં આવ્યા અને કહ્યું “મારે કોલ્ડ્રીંક પીવી છે”
*જીએનએ અમદાવાદ: “હવે તમે અરૂણભાઇને ઘરે લઇ જાવ અને સેવા કરો ! તેમના બચવાની સંભાવના નથી”… આવા શબ્દો જ્યારે તબીબો…
માતા-પિતા ફકત આપણો અવાજ સાંભળવા જ ફોન કરતા હોય છે..
મારા પપ્પા દરરોજ રાત્રે ૯ વાગ્યે મને ફોન કરે જ. એક દીવસ મને થયુ કે આજે હુ પપ્પા ને ફોન…
