પંજાબના તરણતારણમાં નગર કીર્તન માટે ભક્તોને લઈ જઇ રહેલા એક ટ્રેક્ટરની ટ્રોલીમાં વિસ્ફોટ થયો, જેમાં 3 લોકોનાં મોત નીપજ્યાં છે, 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને 15 થી 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે.. નગર કીર્તન માટે ટ્રેક્ટર ટ્રોલીમાં ફટાકડા લઈને જઈ રહ્યા હોવાનું જણાવાયું છે. તે દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠી અને ધમાકો થયો હતો.પોલીસબળની સાથે સાથે અન્ય અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. પોલીસનું કહેવું છેકે, હાલમાં ધ્યાન રાહત અને બચાવ કાર્ય પર કેન્દ્રિત છે.આ ધમાકા બાદ નાસ-ભાગ મચી ગઈ હતી. ઘાયલોને હોસ્પિટલમાં પહોચાડવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે, બાબા દીપ સિંહનો જન્મદિવસ ઉજવવા માટે આ લોકો જઈ રહ્યા હતા.
Related Posts
આવતીકાલથી ખિસ્સામાં રોકડ રાખવાની જરૂર નહીં પડે! મોબાઈલના વોલેટમાં ડિઝીટલ રૂપિયાથી કામ ચાલી જશે! ભારતમાં દિલ્હી, બેંગ્લુરુ, મુંબઈ, ભુવનેશ્વરમાં ઈ-રૂપીનો…
ચુંદડીવાળા માતાજી પ્રહલાદભાઈ જાની આજરોજ તારીખ ૨૬/૫/૨૦૨૦ ને મંગળવાર ના રોજ બ્રહ્મલીન થયા
ચુંદડીવાળા માતાજી પ્રહલાદભાઈ જાની આજરોજ તારીખ ૨૬/૫/૨૦૨૦ ને મંગળવાર ના રોજ બ્રહ્મલીન થયા છે. તમામ ભક્તો ને જણાવવાનું કે એમનો…
*📍કેન્યામાં જીવલેણ પૂરથી 38ના મોત; સ્થિતિ કટોકટીમાંથી આપત્તિના સ્તરે જઈ રહી છે*
*📍કેન્યામાં જીવલેણ પૂરથી 38ના મોત; સ્થિતિ કટોકટીમાંથી આપત્તિના સ્તરે જઈ રહી છે*
