પંજાબના તરણતારણમાં નગર કીર્તન માટે ભક્તોને લઈ જઇ રહેલા એક ટ્રેક્ટરની ટ્રોલીમાં વિસ્ફોટ થયો, જેમાં 3 લોકોનાં મોત નીપજ્યાં છે, 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને 15 થી 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે.. નગર કીર્તન માટે ટ્રેક્ટર ટ્રોલીમાં ફટાકડા લઈને જઈ રહ્યા હોવાનું જણાવાયું છે. તે દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠી અને ધમાકો થયો હતો.પોલીસબળની સાથે સાથે અન્ય અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. પોલીસનું કહેવું છેકે, હાલમાં ધ્યાન રાહત અને બચાવ કાર્ય પર કેન્દ્રિત છે.આ ધમાકા બાદ નાસ-ભાગ મચી ગઈ હતી. ઘાયલોને હોસ્પિટલમાં પહોચાડવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે, બાબા દીપ સિંહનો જન્મદિવસ ઉજવવા માટે આ લોકો જઈ રહ્યા હતા.
Related Posts
અમદાવાદ: IIMમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો આપઘાત.
અમદાવાદ: IIMમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો આપઘાત. PGPના બીજા વર્ષની વિદ્યાર્થીનીએ ભર્યુ પગલુ. વિદ્યાર્થીનીના આપઘાત અંગે કારણ અકબંધ.
પાણી ભરી 7 હજારમાં રૂપિયામાં વેચતો હતો એક ઈન્જેકશન
પાણી ભરી 7 હજારમાં રૂપિયામાં વેચતો હતો એક ઈન્જેકશન સુરતમાં ડુપ્લીકેટ રેમડેસિવિર ઇન્જેક્શન આપતો એક શખ્સ ઝડપાયો છે. લોકોએ પકડીને…
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે
ટ્રાવેલ એજન્ટો દ્વારા વધુ એક ટિકિટ કૌભાંડઝડપાયું
બિગ બ્રેકીંગ ન્યૂઝ નર્મદા :ટ્રાવેલ માર્ક” સુરત દ્વારા ટિકિટની કિંમતમાં છેડ છાડ કરેલ કુલ – 12 ટિકિટ ઝડપાઈ કુલ –…
