કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, MSME માટે ટૂંક સમયમાં જ એક કેન્દ્રની જાહેરાત થશે. તેમણે આગળ જણાવ્યું છે કે, બેંક કોઈ પણ કારણ જણાવ્યા વગર લોન આપવાની ના પાડી શકે નહીં, MSMEના આ કેન્દ્ર પર ઈ-મેલ દ્વારા ફરિયાદ કરી શકો છો.ચેન્નઈમાં વેપારી અને ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથેની વાતચીતમાં તેમણે આ વાતની જાહેરાત કરી હતી. તેમણે અહીં કહ્યું હતું કે, જો કોઈ બેંક કારણ વગર લોન આપવાની ના પાડે તો ફરિયાદ નોંધાવી શકો છો. આ વિશેષ કેન્દ્રની જાહેરાત ટૂંક સમયમાં જ થઈ જશે. MSME અંતર્ગત કરેલી ફરિયાદની એક કોપી બેંક મેનેજરને પણ આપવામાં આવશે. સરકાર આ અંગે બેંક અધિકારીઓ સાથે વધુમાં વધુ સંપર્કમાં રહે તેવા પ્રયાસો કરી રહ્યું છે.
Related Posts
નેધરલેન્ડ ખાતે ટ્યૂલિપ ફુલને “મૈત્રી” નામ આપતા ભારત દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ.
એમ્સટર્ડમ: ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ દિવસના સત્તાવાર પ્રવાસે બપોરે નેધરલેન્ડની રાજધાની એમ્સટર્ડમ પહોંચ્યા હતા જ્યાં તેમણે ક્યુકેનહાફમાં વિશ્વ પ્રસિદ્ધ…
*ભરૂચ વિધાનસભાની 5 બેઠકોનું સરેરાશ 63.08% મતદાન* ભરૂચ 54.35 અંકલેશ્વર 59.43 વાગરા 63.10 જંબુસર 61.83 ઝઘડિયા 77.65
*સ્વચ્છ સુજલ શક્તિ સન્માન -૨૦૨૩* ૦૦૦૦ *કચ્છના રાજીબેન વણકરને પ્લાસ્ટિક વેસ્ટના મેનેજમેન્ટ માટે રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત થશે* ૦૦૦૦ ભુજ, સોમવાર:…
