કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, MSME માટે ટૂંક સમયમાં જ એક કેન્દ્રની જાહેરાત થશે. તેમણે આગળ જણાવ્યું છે કે, બેંક કોઈ પણ કારણ જણાવ્યા વગર લોન આપવાની ના પાડી શકે નહીં, MSMEના આ કેન્દ્ર પર ઈ-મેલ દ્વારા ફરિયાદ કરી શકો છો.ચેન્નઈમાં વેપારી અને ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથેની વાતચીતમાં તેમણે આ વાતની જાહેરાત કરી હતી. તેમણે અહીં કહ્યું હતું કે, જો કોઈ બેંક કારણ વગર લોન આપવાની ના પાડે તો ફરિયાદ નોંધાવી શકો છો. આ વિશેષ કેન્દ્રની જાહેરાત ટૂંક સમયમાં જ થઈ જશે. MSME અંતર્ગત કરેલી ફરિયાદની એક કોપી બેંક મેનેજરને પણ આપવામાં આવશે. સરકાર આ અંગે બેંક અધિકારીઓ સાથે વધુમાં વધુ સંપર્કમાં રહે તેવા પ્રયાસો કરી રહ્યું છે.
Related Posts
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જામનગર ખાતે મહાનગરપાલિકા ઝોન કક્ષાની યોજાઈ સ્પર્ધા જીએનએ જામનગર: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ જામનગર…
એક મુઠ્ઠી ઘઉં અને એક રૂપિયાનો ફાળો ઉઘરાવીને જરૂરિયાત મંદોને મદદરૂપ થવા નો અનોખો નવતર પ્રયોગ.
એક મુઠ્ઠી ઘઉં અને એક રૂપિયાનો ફાળો ઉઘરાવીને જરૂરિયાત મંદોને મદદરૂપ થવા નો અનોખો નવતર પ્રયોગ. સેવાનું ઝરણું કાર્યક્રમ હેઠળ…
*मुख्य समाचार*
समाचार* 🛑 *पाकिस्तान नफरत-विभाजन और लगभग 1 लाख लोगों की मौत से पैदा हुआ* : आरिफ मोहम्मद खान …
