કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, MSME માટે ટૂંક સમયમાં જ એક કેન્દ્રની જાહેરાત થશે. તેમણે આગળ જણાવ્યું છે કે, બેંક કોઈ પણ કારણ જણાવ્યા વગર લોન આપવાની ના પાડી શકે નહીં, MSMEના આ કેન્દ્ર પર ઈ-મેલ દ્વારા ફરિયાદ કરી શકો છો.ચેન્નઈમાં વેપારી અને ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથેની વાતચીતમાં તેમણે આ વાતની જાહેરાત કરી હતી. તેમણે અહીં કહ્યું હતું કે, જો કોઈ બેંક કારણ વગર લોન આપવાની ના પાડે તો ફરિયાદ નોંધાવી શકો છો. આ વિશેષ કેન્દ્રની જાહેરાત ટૂંક સમયમાં જ થઈ જશે. MSME અંતર્ગત કરેલી ફરિયાદની એક કોપી બેંક મેનેજરને પણ આપવામાં આવશે. સરકાર આ અંગે બેંક અધિકારીઓ સાથે વધુમાં વધુ સંપર્કમાં રહે તેવા પ્રયાસો કરી રહ્યું છે.
Related Posts
મિતગ્રુપ રાજપીપલા દ્વારાઅનોખું ગણેશ વિસર્જન
મિતગ્રુપ રાજપીપલા દ્વારાઅનોખું ગણેશ વિસર્જન મિતગ્રુપ રાજપીપલા દ્વારા પવિત્ર નર્મદા નદી માં લગભગ 450 જેટલી નાની મોટી મૂર્તિ વિસર્જન કરવામાં…
અમદાવાદના ફાયર સ્ટેશનમાંથી નવી નકોર શબ વાહીનીને જ ચોર ચોરી ગયા
લો કર લો બાત.. જબરું હો.. અમદાવાદના ફાયર સ્ટેશનમાંથી નવી નકોર શબ વાહીનીને જ ચોર ચોરી ગયા.. અમદાવાદ: ચોર કે…
*પાટણ માર્કેટ યાર્ડમાં વિવિધ જણશોની બંમ્પર આવક સાથે તમાકુયાડૅમાં પણ ૪૦ હજારથી વધુ બોરીઓની આવક થઈ*
*પાટણ માર્કેટ યાર્ડમાં વિવિધ જણશોની બંમ્પર આવક સાથે તમાકુયાડૅમાં પણ ૪૦ હજારથી વધુ બોરીઓની આવક થઈ* પાટણ: એ.આર,એબીએનએસ : રવિવાર…
