Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર*

ગાંધીનગરમાં પત્રકાર સુરક્ષા કાનૂનની માંગ સાથે ABPSS નું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયું.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

*હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

#અમદાવાદઃSVP હોસ્પિટલમાં હડતાળનો મુદ્દો કર્મચારીઓ સામે કડક પગલાં લેવા આદેશ કરાયો

સ્ટાફને ઉશ્કેરાતા કર્મચારીઓ સાથે પોલીસ ફરિયાદની તજવીજ નર્સિંગ સ્ટાફ સામે કાયદેસરની કાર્યવાહી કોઈપણ જાણ કર્યા વગર ધરણા પર ઉતર્યા હતા…

સેનેટાઈઝર વાપરતા પેલા વાચીલો. ગુજરાતમાં સેનેટાઈઝર્સની ચકાસણી થતા ૧ર૩ માંથી ૮૦ સેમ્પલ ફેઈલ…!

ગુજરાતમાં ખોરાક અને નિયમન તંત્ર દ્વારા વિશેષ ડ્રાઈવ હેઠળ કરાયેલ ચકાસણી દરમિયાન વિવિધ પ્રોડક્ટના સેનિટાઈઝર્સના ૧૪૩ સેમ્પલમાંથી ૮૦ સેમ્પલ ફેઈલ…

અમદાવાદ શહેરમાં એમ.ડી. સહિતના નિષ્ણાંત તબીબોની ભલામણના આધારે નાગરિકો ખાનગી લેબમાં કોરોનાનો ટેસ્ટ કરાવી શકશે – નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ.

ખાનગી તબીબોએ ભલામણ કરેલ દર્દીઓની જાણ ઇ-મેઇલ દ્વારા રાજ્ય સરકારને કરવાની રહેશે. શહેરની તમામ ખાનગી હોસ્પિટલોના સંચાલકોને ચેતવણી : નાગરિકો…

⭕ *ગુજરાતમાં નવા 513 પોઝિટિવ કેસ નોંધાયા,38 લોકોનાં મોત,366 લોકો ડિસ્ચાર્જ.અમદાવાદ-330,

⭕ **24 કલાકમાં અમદાવાદ-330,સુરત-86,વડોદરા-39,ગાંધીનગર 11, ભરૂચ 7, મહેસાણા-આણંદ 5, ભાવનગર-જામનગર-જૂનાગઢ 3, બનાસકાંઠૃ-રાજકોટ-અરવલ્લી-સાબરકાંઠા-કચ્છ-ખેડા-દાહોદ 2, પંચમહાલ-ગીરસોમનાથ-સુરેન્દ્રનગર-છોટાઉદેપુર-નર્મદા 1 કેસ** ● રાજ્યમાં કુલ કેસ…

મહારાષ્ટ્ર – ગુજરાત સરહદ સીલ. મહારાષ્ટ્ર સરકારે લીધો નિર્ણય. નર્મદા પાસેની બોર્ડર સીલ.

#મહારાષ્ટ્ર-#ગુજરાત સરહદ સીલ મહારાષ્ટ્ર સરકારે લીધો નિર્ણય નર્મદા પાસેની બોર્ડર સીલ ફક્ત જીવન જરૂરી ચીજોની હેરાફેરીને છૂટ

અંકલેશ્વર રાજપીપળા ડેપોની બસો સેલંબા સુધી નહીં જતાં હાલાકી. લોકડાઉન ખુલ્યા બાદ બસો દેડીયાપાડા સુધી દોડી શક્તી હોય તો સાગબારા સેલંબા સુધી કેમ નહિ ?

અહીં ખાનગી વાહનચાલકો તગડું વસૂલી મુસાફરો સાથે લૂંટ ચલાવી રહ્યા છે. કોરોના મહામારીના પગલે બંધ કરાયેલી બસો લોકડાઉન ખુલ્યા બાદ…

રાજ્યસભાની ચૂંટણીમાં જ્યાં તોડજોડ નું કારણ રાજકારણ શરૂ. બીટીપી હુકમનો એક્કો સાબિત થાય તેવી સ્થિતિ.

મારે કોઇ પક્ષ સાથે વાત થઇ નથી. મારા પ્રશ્નો હલ કરવા કોઈ તૈયાર નથી છોટુભાઈ વસાવા. રાજ્યસભા મુદ્દે અમારા સ્ટેન્ડ…