Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*📍ગુજરાતનાં દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર*

સમગ્ર સંશોધકો આ મગતરાની પાછળ જ છે … તમે બસ પોતાને અને પરિવારને સાચવો। ! – પાર્થિવી અધ્યારુ શાહ

નમસ્કાર 🙏 ***…તાજેતરમાં જ મળેલા સમાચાર પ્રમાણે પી.જી.આઈ. , ચંદીગઢને કોરોના વેક્સીનની સેફ્ટી ટ્રાયલમાં સફળતા મળી છે , જેમાં પી.જી.આઈ.નાં…

🔴 *NEWS* 🔴 *મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના નાના-મોટા દુકાનધારકો, ધંધા વ્યવસાયકારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો.

*રાજ્યના તમામ જિલ્લાઓમાં આવતીકાલ, રવિવાર તા. ર૬ એપ્રિલથી મોલ તેમજ માર્કેટીંગ કોમ્પલેક્ષ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય કરવા માટે…

*આવતીકાલે અમદાવાદનાં આ વિસ્તારોમાં નહિ ખોલી શકાય દુકાનો.*

મુખ્યમંત્રી વિજય રૂપાણી જાહેરાત કરી છે કે આવતી કાલથી મોલ શિવાયની કેટલીક નાની દુકાનો ખોલી શકાશે. જેમાં અમુક શરતો અને…

જય પરશુરામ ભગવાન* – જયેશ શ્રીમાળી પલિયડ

* માતા રેણુકા અને જમદગ્નિ ૠષિના પુત્ર પ.પૂ.ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામ જન્મ વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયાના દિવસે મધ્યપ્રદેશના ઓમકારેશ્વર પાસે…

છૂટક દુકાનો આજથી ખોલવા મંજૂરી. ટ્રેડીશનલ કરિયાણાની તેમજ અન્ય દુકાનોને શરતી રીતે ચાલુ કરવા દેવામાં આવશે.

છૂટક દુકાનો આજથી ખોલવા મંજૂરી. લોકડાઉનના એક મહિના પછી ધંધા રોજગારને વેગ આપવા ગૃહ મંત્રાલયની મોડી રાતે સૂચના. જોકે 50…

અમદાવાદમાં 15 મે સુધીમાં 50 હજાર કેસો થશે.

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દવારા એક અભિયાન શરૂ કર્યું છે.”વડીલોની પડખે”. ત્યારે અમદાવાદમાં વધતા જતા કોરોનાના કેસોમાં વૃદ્ધોની સંખ્યા આંખ…