મુખ્યમંત્રી વિજય રૂપાણી જાહેરાત કરી છે કે આવતી કાલથી મોલ શિવાયની કેટલીક નાની દુકાનો ખોલી શકાશે. જેમાં અમુક શરતો અને સલામતિ નું પાલન કરવાનું રહેશે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા જમાલપુર, દરિયાપુર, ખાડીયા, શાહપુર બહેરામપુરા, દાણીલીમડા વોર્ડને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે ઉપર દર્શાવેલ આ વિસ્તારો સિવાય બાકીના 42 વોર્ડમાં દુકાનો ખોલી શકાશે.
Related Posts
સમસ્યા – નિવારણ કેવી રીતે? શિલ્પા શાહ, ડીરેકટર ઇન્ચાર્જ, એચ.કે.બીબીએ કોલેજ
શાસ્ત્રો અનુસાર, ૮૪ લાખ યોની, દરેક સમસ્યાથી ખીચોખીચ, પરંતુ સમસ્યાઓની અનુભૂતિ સૌથી વધુ અને પરાકાષ્ટાએ મનુષ્યયોનીમાં કેમ કે મનુષ્ય મન…
*સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે બેઝીક લાઇફ સપોર્ટ સુવિધા ધરાવતી ૪ નવી એમ્બ્યુલન્સ સેવાઓનો ઉમેરો*
*સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે બેઝીક લાઇફ સપોર્ટ સુવિધા ધરાવતી ૪ નવી એમ્બ્યુલન્સ સેવાઓનો ઉમેરો* અમદાવાદ, સંજીવ રાજપૂત: ડો. જોષી એ…
બ્રેકિંગ ન્યુઝ ..કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને થયો કોરોના ,વિધાનસભા ખાતે થઈ રહેલા ટેસ્ટમાં ત્રણ ધારાસભ્યો પોઝિટિવ
બ્રેકિંગ ન્યુઝ ..કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને થયો કોરોના ,વિધાનસભા ખાતે થઈ રહેલા ટેસ્ટમાં ત્રણ ધારાસભ્યો પોઝિટિવ. પુનાભાઈ ગામીત નાથાભાઈ પટેલ અને…
