મુખ્યમંત્રી વિજય રૂપાણી જાહેરાત કરી છે કે આવતી કાલથી મોલ શિવાયની કેટલીક નાની દુકાનો ખોલી શકાશે. જેમાં અમુક શરતો અને સલામતિ નું પાલન કરવાનું રહેશે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા જમાલપુર, દરિયાપુર, ખાડીયા, શાહપુર બહેરામપુરા, દાણીલીમડા વોર્ડને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે ઉપર દર્શાવેલ આ વિસ્તારો સિવાય બાકીના 42 વોર્ડમાં દુકાનો ખોલી શકાશે.
Related Posts
*અમદાવાદ સિવિલમાં ૧૭૫ મું અંગદાન. હોસ્પિટલમાં ૧૧ મહિનામાં કુલ ૩૬ અંગદાન*
*અમદાવાદ સિવિલમાં ૧૭૫ મું અંગદાન. હોસ્પિટલમાં ૧૧ મહિનામાં કુલ ૩૬ અંગદાન* અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં ૧૭૫ મું અંગદાન થયું…
*અમદાવાદ ખાતે જેજીઆઈએસ ફેટ ફિએસ્ટા કાર્નિવલનું આયોજન કરાયું*
*અમદાવાદ ખાતે જેજીઆઈએસ ફેટ ફિએસ્ટા કાર્નિવલનું આયોજન કરાયું* અમદાવાદ, સંજીવ રાજપૂત: જેજી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા “જેજીઆઈએસ ફેટ ફિએસ્ટા બે-દિવસીય કાર્નિવલનું…
*રાધનપુર શહેરમાં સાફ સફાઇ નો અભાવ, પાલિકાની સફાઈ કામથી લાટી બજારના વેપારીઓ નારાજ…*
*રાધનપુર શહેરમાં સાફ સફાઇ નો અભાવ, પાલિકાની સફાઈ કામથી લાટી બજારના વેપારીઓ નારાજ…* એબીએનએસ, રાધનપુર :. પાટણ જિલ્લાના રાધનપુર…
