મુખ્યમંત્રી વિજય રૂપાણી જાહેરાત કરી છે કે આવતી કાલથી મોલ શિવાયની કેટલીક નાની દુકાનો ખોલી શકાશે. જેમાં અમુક શરતો અને સલામતિ નું પાલન કરવાનું રહેશે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા જમાલપુર, દરિયાપુર, ખાડીયા, શાહપુર બહેરામપુરા, દાણીલીમડા વોર્ડને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે ઉપર દર્શાવેલ આ વિસ્તારો સિવાય બાકીના 42 વોર્ડમાં દુકાનો ખોલી શકાશે.
Related Posts
*રાધનપુર પોલીસ પરીવાર દ્વારા શ્રી અંબાજી માતાજી પુનઃપ્રાણ પ્રતીષ્ઠા મહોત્સવ યોજાયો…*
*રાધનપુર પોલીસ પરીવાર દ્વારા શ્રી અંબાજી માતાજી પુનઃપ્રાણ પ્રતીષ્ઠા મહોત્સવ યોજાયો…* એબીએનએસ રાધનપુર: પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર પોલીસ કર્મચારીઓ…
ભૂમલીયા મેઈન રોડ પરથી ધોળે દિવસે ટ્રકની ઉઠાંતરીની પોલીસ ફરિયાદ.
રાજપીપળા, તા.7 કેવડીયા પાસે આવેલ ભુમલીયા મેઈન રોડ પર ધોળે દિવસે કોઈ અજાણ્યા ઇસમે ટ્રકની ઉઠાંતરી કરતા ટ્રક ચોરીની પોલીસ…
*સિદ્ધપુર કોંગ્રેસ દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. રાજીવ ગાંધીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી*
સિદ્ધપુર (જય આચાર્ય): કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારત ના પૂર્વ પ્રધામંત્રી અને કોંગ્રેસના બાહોશ નેતા સ્વ. રાજીવ ગાંધી જન્મ જયંતિ નિમિત્તે…
