મુખ્યમંત્રી વિજય રૂપાણી જાહેરાત કરી છે કે આવતી કાલથી મોલ શિવાયની કેટલીક નાની દુકાનો ખોલી શકાશે. જેમાં અમુક શરતો અને સલામતિ નું પાલન કરવાનું રહેશે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા જમાલપુર, દરિયાપુર, ખાડીયા, શાહપુર બહેરામપુરા, દાણીલીમડા વોર્ડને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે ઉપર દર્શાવેલ આ વિસ્તારો સિવાય બાકીના 42 વોર્ડમાં દુકાનો ખોલી શકાશે.
Related Posts
*ગેરકાયદેસર વસવાટ કરનારા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મહાઅભિયાન*
*ગેરકાયદેસર વસવાટ કરનારા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મહાઅભિયાન* *એક જ રાત્રિમાં અમદાવાદ પોલીસે 890 અને સુરત પોલીસે 134 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને…
*અંબાજી ભાદરવી મહાકુંભનો આજે ચોથો દિવસ, જય અંબેના નાદ સાથે ગુંજયું અંબાજી અને અરવલ્લીની ગિરિમાળાઓ*
*અંબાજી ભાદરવી મહાકુંભનો આજે ચોથો દિવસ, જય અંબેના નાદ સાથે ગુંજયું અંબાજી અને અરવલ્લીની ગિરિમાળાઓ* અંબાજી, સંજીવ રાજપૂત: શક્તિ…
લોક ડાઉનલોડ સ્ટાર બનો આજે જ લાભ લો
લોકડાઉન માં ઘરે કંટાળો આવે છે ? તો તમારા માટે આવી ગયું છે એક મજાનું પ્લેટફોર્મ જ્યાં તમારી ટેલેન્ટ પુરા…
