Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*📍ગુજરાતનાં દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર*

*પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર*

અમદાવાદ* જ્યાં હજુ સુધી એક પણ કેસ નોંધાયો નહોતો એ વિસ્તારમાં પણ કોરોનાનો કેસ નોંધાયો

. ઘાટલોડિયાના શ્રીકુંજ સોસાયટીમાં રહેતી એક મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેને લઈને હવે ઘાટલોડિયા પણ કોરોના અસરગ્રસ્ત વિસ્તારમાં આવી…

રોગપ્રતિકારક શક્તિ – ભગવાનની અદભૂત ભેટ (ખાસ ખાસ ખાસ વાંચજો – બીજાને વંચાવજો)

જેની રોગપ્રતિકારક શક્તિ નબળી છે એવા કોરોનાના દર્દીઓ સાજા થાય તે માટે ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસેથી ‘પ્લાઝમા થેરાપી’નો ઉપયોગ…

*ગુજરાતના વિજ્ઞાનીઓએ શોધ્યું કોરોનાનું જીનોમ*

ગુજરાત બાયો ટેક્નોલોજી રિસર્ચ સેન્ટરે કરેલી શોધથી માનવજાત માટે આશીર્વાદરૂપ બનશે સમગ્ર વિશ્વ કોરોના વાઈરસ સામે લડવા માટે નવી નવી…

અમદાવાદના ગોમતીપુર, વેજલપુર, રામદેવનગર, દાણીલીમડા, ખાનપુર, દરિયપુર, ખાડીયા, જુના વાડજ, જમાલપુર, અસારવા, કાંકરિયા, બહેરામપુર, બોડકદેવમાં કેસ નોંધાયાઃ જયંતિ રવિ.

ગુજરાતમાં કોરોનાનો હાહાકારઃ આજ દિન સુધીમાં કુલ 1272 પોઝિટિવ કેસ નોંધાયા અમદાવાદના ગોમતીપુર, વેજલપુર, રામદેવનગર, દાણીલીમડા, ખાનપુર, દરિયપુર, ખાડીયા, જુના…

કાકા એટલે પ્રેમનો છલોછલ સાગર”- જયેશ શ્રીમાળી પાલિયડ.

મારા કાકા એટલે પ્રેમનો છલોછલ સાગર” આ સંસારમાં ઘણાં બધાં લેખકો,કવિઓ અને સાહિત્યકારોએ માં,બાપ,ભાઈ-બહેન,દાદા-દાદી,મામા-મામી વિષે ઘણું બધું લખ્યું છે.આજ હું…

ગુજરાતની ‘ધારાવી’ ગણાતી રામાપીર ટેકરાની ઝૂપડપટ્ટીમાં નોંધાયો છે. આ ઝૂપડપટ્ટીને રાજ્યની સૌથી મોટી ઝૂપડપટ્ટી માનવામાં આવે છે.

અમદાવાદ શહેરમાં અત્યારસુધીમાં 590 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંનો એક કેસ ગુજરાતની ‘ધારાવી’ ગણાતી રામાપીર ટેકરાની ઝૂપડપટ્ટીમાં નોંધાયો છે. આ…