Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*📍ગુજરાતનાં દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર*

*પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર*

*અહીં તો હનુમાનદાદા પણ ‘લોક’મા કેદ છે! – ડો. હિરેન શાહ.* *

આ પિત્તળ નું એન્ટીક તાળું ડાે.હિરેન શાહના કલેકશન મા મહત્વનું સ્થાન ધરાવે છે. એની પાછળના પડખે કાંગરા શૈલીમાં કંડારેયેલા હનુમાનજી…

અદાણી ગેસ લિમિટેડે તા.9 એપ્રિલ, 2020થી અમલમાં આવે તે રીતે સીએનજી અને ઘરવપરાશના પીએનજીના ભાવમાં ઘટાડો કર્યો

અમદાવાદ, તા.8 એપ્રિલ, 2020: અદાણી જૂથના સીટી ગેસ વિતરણ બિઝનેસ અદાણી ગેસ લિમિટેડે તા.9 એપ્રિલ, 2020થી અમલમાં આવે તે રીતે…

બિગ બ્રેકીંગ – દેશમાં વધી શકે છે લોકડાઉન. સર્વ દલિય બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યા સંકેત.

દેશમાં વધી શકે છે લોકડાઉન. સર્વ દલિય બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યા સંકેત. તમામ પાર્ટીના નેતાઓ સાથે બેઠક બાદ આપ્યા…

3D હનુમાન ચાલીસા નો આનંદ માનોમ આજનાં હનુમાન જયંતી ના પાવન પ્રસગે. – કિરણ વ્યાસ.

View this post on Instagram A post shared by KDBHATT (@kdbhatt_bhatt) *સમગ્ર જગતમાં હાજરાહજૂર એવા ભગવાન દેવાધિદેવ મહાદેવ ના અવતાર,…

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકે ૩૧ જેટલી હોસ્પિટલોને ડેઝિગ્નેટેડ કોવિડ-19 હોસ્પિટલ તરીકે કાર્યરત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો

*મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકે રાજ્યમાં કોરોના…

*રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા કોરોના રાહત કામગીરીના પગલે એક અઠવાડિયામાં ગુજરાતભરમાં રાજકોટ, અમદાવાદ,ભુજ,માંડવી ના ૯૩૬ પરિવારોને જીવનજરૂરી કીટનું વિતરણ*

કોરોના રાહત કાર્ય અંતર્ગત રામકૃષ્ણ આશ્રમ ,રાજકોટ દ્વારા ૩૧ માર્ચથી સાત એપ્રિલ સુધીમાં કુલ ૪,૦૫૨ કિલો ચોખા,૭૮૫ કિલો ઘઉં,૨૭૩૭ કિલો…

લડાઈ તો ૨૨ માં દિવસે શરુ થવાની છે!!!! શું તમે તૈયાર છો? શું થવાનું છે ૨૨ માં દિવસે? – ડો. વિજય ગોસ્વામી

*શું ફક્ત ૨૧ દિવસ ઘર માં રહેવાથી બધું શમી જશે????* ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ડો. વિજય ગોસ્વામીનો ખૂબ અગત્યનો લેખ લડાઈ તો ૨૨…