Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

*ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન*

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હોવાની માહિતી VHP દ્વારા લેવડાવાવ્યો એક્શન.

મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હોવાની માહિતી VHP દ્વારા લેવડાવાવ્યો એક્શન. VHPના અગ્રણી દ્વારા પોલીસને જાણ કરતાં પોલીસ એક્શનમાં મોટી…

*માસ્ક પર દંડ અંગે હાઇકોર્ટેની રાજ્ય સરકારને ટકોર* માસ્ક ન પહેરનારને વધુ દંડ ફટકારો : હાઇકોર્ટ

*માસ્ક પર દંડ અંગે હાઇકોર્ટેની રાજ્ય સરકારને ટકોર* માસ્ક ન પહેરનારને વધુ દંડ ફટકારો : હાઇકોર્ટ ઓછામાં ઓછો એક હજાર…

*20 વર્ષની કારકિર્દીમાં પ્રથમ જટિલ અને જોખમી ઓપરેશનને પાર પાડતા અમદાવાદ સિવિલના તબીબો* વાંચો…

અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલની મશીનરી અને તબીબોના સહિયારા પ્રયાસોથી નાકથી મગજ સુધી પહોંચેલા ટ્યુમરને દૂર કરવામાં આવ્યું છે. ખેડા જિલ્લાના…

*ગુજરાતમાં નવા 1078 પોઝિટિવ કેસ નોંધાયા,28 લોકોનાં મોત ,718 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 256,અમદાવાદ 210.

⭕ *ગુજરાતમાં નવા 1078 પોઝિટિવ કેસ નોંધાયા,28 લોકોનાં મોત ,718 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 256,અમદાવાદ 210,વડોદરા 82,રાજકોટ 59,જૂનાગઢ…

અમદાવાદ… નવનિયુક્ત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કરી PM સાથે મુલાકાત….

દિલ્લી ખાતે સી.આર.પાટીલે કરી PM મોદી સાથે મુલાકાત… રાજ્યના સંગઠનને મજબૂત બનાવની પાટીલે PMને આપી ખાતરી…. PMએ પાટીલને પ્રમુખ માટે…

સુરત મહાનગરપાલિકાના ઝોનલ ચીફ જરીવાલાની ફરજપરસ્તી: માતાના અવસાનના ત્રીજા દિવસે ફરજ પર હાજર થયાં. એક સલામ આ યોદ્ધાને નામ

સુરત:- સુરતના એક એવા કોરોના યોદ્ધા જેમણે જન્મદાતાના અવસાનની દુ:ખદ પળો, આઘાત અને શોકને હ્રદયમાં દબાવી દઈ માતાની અંતિમક્રિયા, તર્પણની…

રાજપીપળા શાકમાર્કેટમાં એક મહિલાનો કેસ પોઝિટિવ આવતા આજથી હોલસેલ શાકમાર્કટને તાળા માર્યા.

હોલેસલશાક માર્કેટને ચાર દિવસ બંધ રખાયો. પણ બાજુમા જ શાકમાર્કેટનો શંભુ મેળો કરાતા શાકમાર્કેટમાં હકડેઠઠ ભીડ વચ્ચે સોશિયલ ડીસ્ટેસના ધજાગરા…

*સૌથી મોટા સમાચાર* *રાજકોટમાં આ વર્ષે નહીં યોજાય લોકમેળો.*

*50 વર્ષમાં પ્રથમ વખત શ્રાવણ મહિનામાં નહીં યોજાય મેળા* *સૌરાષ્ટ્રમાં લોકમેળા નું છે આગવું મહત્વ* *શ્રાવણ મહિનામાં 5 દિવસ કરવામાં…

નાગર નરસિંહ મહેતાએ સિધ્ધપુર ખાતે “મા”નું શ્રાધ્ધ કર્યું હતું. તેની વિગત.

નરસિંહ મહેતાએ સિધ્ધપુર ખાતે મા નું શ્રાધ્ધ કરેલ તેની વિગત…નરસિંહ મહેતાની સહી પણ છે. 568 વર્ષ પહેલાંના ચોપડા સચવાયેલા છે.…