Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

*ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન*

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

બનાસકાંઠામાં કોરોનાની મહામારી વચ્ચે બૂટલેગરો કરી રહ્યા છે દારૂની બેફામ હેરફેરી, આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી LCB દ્વારા દારૂ જપ્ત કરાયો.

બનાસકાંઠા એલ.સી.બી ટીમ આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનોમાં પ્રોહી પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીના આધારે ડીઆઇ ગાડી GJ…

*કારગિલ યોદ્ધા હવે સિવિલ હોસ્પિટલમાં કોરોના સામેની જંગ લડી રહ્યા છે- પૂર્વ સૈનિક દિનેશકુમારનો જુસ્સો બિરદાવવા લાયક*

*કોરોના યોદ્ધા એવા તબીબે કારગિલ યોદ્ધાને બચાવવા કર્યો છે દ્રઢ સંકલ્પ* *અહેવાલ : અમિતસિંહ ચૌહાણ* ….. “કોરોના સામેની જંગ એ…

પાટણ* રાધનપુરના MLA ને કોરોના. કોંગ્રેસના MLA રઘુભાઈ દેસાઈને કોરોના પોઝિટિવ. સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા: સૂત્ર.

પાટણ* રાધનપુરના MLA ને કોરોના. કોંગ્રેસના MLA રઘુભાઈ દેસાઈને કોરોના પોઝિટિવ. સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા: સૂત્ર.

અમદાવાદ ખાડિયા ભાજપ કાઉન્સિલર મયુર દવે કોરોના પોઝિટીવ એસ વી પી હોસ્પિટલમા થયા દાખલ

અમદાવાદ ખાડિયા ભાજપ કાઉન્સિલર મયુર દવે કોરોના પોઝિટીવ એસ વી પી હોસ્પિટલમા થયા દાખલ

સારા સમાચાર AIIMSમાં COVAXIN ટ્રાયલમાં સામેલ વ્યક્તિમાં કોઈ આડઅસર જોવા ન મળી.

એઇમ્સમાં પ્રથમ દિવસે 30 વર્ષીય યુવકને કોરોના COVAXIN આપવામાં આવી હતી કહેવામાં આવી રહ્યું છે કે વેક્સીન આપ્યા બાદ વ્યક્તિને…

*૨૦૦૧માં ભૂકંપ, ૨૦૦૮માં બ્લાસ્ટ અને ૨૦૨૦માં કોરોના અમદાવાદ સિવિલ હોસ્પિટલની સેવા હંમેશા અવ્વલ રહી છે : ૧૨ વર્ષમાં ૯૫ લાખ દર્દીઓએ લાભ લીધો* ( આલેખન – હિમાંશુ ઉપાધ્યાય).

૨૬ જુલાઈ’ ૨૦૦૮… સિવીલ હોસ્પિટલમાં પણ બોંબ બ્લાસ્ટ થયો હતો… એ ગોઝારો દિવસ… કદાચ આ દિવસ સૌ ભુલવા માંગે છે,…

અમદાવાદના મંદિર-મસ્જિદોમાં પણ કોરોનાના ટેસ્ટ શરૂ કરાયા.

કોરોનાને અટકાવવા માટે એએમસી દ્વારા ખાસ અભિયાન શરૂ કર્યું છે. જે મુજબ હવે શહેરના મંદિર-મસ્જિદ જેવા ધાર્મિક સ્થળો પર પણ…